- ગીર સોમનાથ
ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકોમાં ભયનો માહોલ
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-ગીર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજે લગભગ 9:15 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર, ભૂકંપની…
- ઇન્ટરનેશનલ
આ દેશ રશિયાનો આગામી ટાર્ગેટ? યુદ્ધના ભણકારા વચ્ચે બંકરો અને ટનલનું નિર્માણ શરૂ!
બર્લિન: રશિયાએ 22 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો શરુ કર્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરુ (Russia-Ukraine War) થયું હતું. ત્રણ વર્ષથી વધુ સમયથી આ યુદ્ધ ચાલી ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં ઉક્રેનને ભારે નુકશાન પહોંચ્યું છે.…
- ગાંધીનગર
રાજ્યમાં કોવિડ-19ના 185 નવા કેસ: એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા સ્થાને
ગાંધીનગર: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી ગઈ છે. કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં કેરળ પછી બીજા…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા
મુંબઈ: 2024ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ અંગે રાહુલ ગાંધીએ કરેલા દાવાઓને રદિયો આપનારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જનતાનું ધ્યાન વિચલિત કરવા ધમપછાડા કરી રહ્યા હોવાનું મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું. રાહુલ ગાંધીના લખાણને કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે…
- સ્પોર્ટસ
તાઇવાનમાં ભારતીય ઍથ્લીટોની `સુવર્ણ સફર’: 12 ગોલ્ડ મેડલ સાથે મોખરે
ચાઇનીઝ તાઇપેઈઃ અહીં તાઇવાન ઓપન ઍથ્લેટિક્સ-2025 નામની સ્પર્ધામાં ભારતે 12 ગોલ્ડ મેડલ સહિત કુલ 16 મેડલ જીતીને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. આ ઐતિહાસિક સફળતામાં ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ પણ સામેલ હતા.બે દિવસની આ સ્પર્ધામાં શનિવારના પ્રથમ દિવસે ભારતીય…
- સુરત
પેટા ચૂંટણીમાં આરોપોની વણજાર: જયેશ રાદડિયાએ AAP પર કર્યો પ્રહાર, કહ્યું બે મહિનાથી લીધો છે ઉપાડો
સુરત: ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સુરત ખાતે કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભેંસાણ-વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ત્રણ યુવાનોનો ભોગ લીધો, પરિવારમાં શોકનો માહોલ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલા દુધરેજ નજીક IOC પેટ્રોલ પંપ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેફામ રીતે આવેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ…
- સ્પોર્ટસ
જે કામ બીસીસીઆઈએ નથી કર્યું એ ઑસ્ટ્રેલિયા કરશે, વિરાટ-રોહિતને આપશે ફેરવેલ
સિડનીઃ રોહિત શર્માએ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ટી-20 ઇન્ટરનૅશનલને અલવિદા કરી ત્યાર બાદ વિરાટ કોહલીએ પણ ટી-20 આંતરરાષ્ટ્રીય રમવાનું છોડી દીધું હતું અને હવે બન્નેએ ટેસ્ટ-ક્રિકેટને પણ સાથે અલવિદા કરી છે. રોહિતે સાતમી મેએ ટેસ્ટમાંથી નિવૃત્તિ…