- આમચી મુંબઈ
બોલો રોજ મુંબઈ અને પુણેમાં વેચાય છે લાખોના હિસાબે શ્રીફળ, આ છે કારણ…
પુણેઃ ગણેશોત્સવના સમયગાળા દરમિયાન શ્રીફળ વેચનારા વેપારીઓને બાપ્પા ફળ્યા છે. પૂજા, તોરણ માટે શ્રીફળની માંગણી મોટા પ્રમાણમાં વધી ગઈ છે. પુણે-મુંબઈની જ વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દરરોજના 70-80 લાખથી વધુ શ્રીફળનું વેચાણ થઈ રહ્યું છે.તહેવારોના દિવસોમાં મહારાષ્ટ્રના પુણે-મુંબઈ…
- નેશનલ
ભારતે જસ્ટિન ટ્રુડોને જે દસ ખાલિસ્તાની આતંકવાદીઓનું લિસ્ટ આપ્યું હતું તેમાં હરદીપ નિજ્જર તમામનો બોસ હતો…
નવી દિલ્હી: G-20 બાદ ભારત અને કેનેડા વચ્ચે કંઇને કંઇ નાના મોટા અણબનાવ બનતા રહ્યા છે. ત્યારે હાલમાં ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંભવિત સંડોવણીનો આક્ષેપ કર્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની…
- ધર્મતેજ
ગણેશ ઉત્સવ દરમિયાન કરો આ મંત્રોનો જાપ
ઘરમાં કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. તેમને પૂજાનું પ્રથમ સ્થાન મળ્યું છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજાથી શરૂ કરાયેલા કાર્યમાં ક્યારેય કોઈ અડચણ આવતી નથી. આવી સ્થિતિમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં…
- નેશનલ
આજનું રાશિફળ (21-09-23): કર્ક, સિંહ અને ધન રાશિના લોકોને આજે મળી શકે છે સારી સારી ઓફર…
Edited: Mumbai Samachar મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેવાનો છે. જો કોઈ શારીરિક સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો તમારી સમસ્યાઓમાં ઉકેલાઈ રહી છે. જો તમે વ્યવસાયમાં કોઈ કામને લઈને ચિંતિત હતા,…
- નેશનલ
ભાજપનું બેવડું ધોરણ
મહારાષ્ટ્રમાં મહિલા સંસદસભ્યની ટિકિટ કાપી નાખવાનો આદેશ વિપુલ વૈદ્ય મુંબઈ: ભાજપની કથની અને કરણીમાં કેટલું અંતર છે તેનું જીવતું જાગતું ઉદાહરણ બુધવારે જોવા મળ્યું હતું. સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણનો ખરડો મંજૂર કરાવનારી ભાજપે પોતાના સાથી પક્ષની મહિલા સાંસદની…
- નેશનલ
શીખ વિરોધી રમખાણના કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમાર નિર્દોષ
નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ કોંગ્રેસના સાંસદ સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન એક વ્યક્તિની હત્યા સાથે સંબંધિત કેસમાં ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે અન્ય બે આરોપીઓ વેદ પ્રકાશ પિયાલ અને બ્રહ્માનંદ ગુપ્તાને…
- સ્પેશિયલ ફિચર્સ
બાળકોમાં તણાવ ન ઊભો થાય તે માટે કરો આ નાનકડો ઉપાય
તણાવ શબ્દ આમ તો બાળકો માટે છે જ નહીં. બાળકો તો હસતા રમતા જ હોય. પણ આજના સમયમાં શિક્ષણનો ખોટી રીતે નાખવામાં આવેલો બોજ અને અન્ય કારણોને લીધે બાળકો પણ તણાવના શિકાર બની જાય છે. બાળકો હોય કે પુખ્ત વયના…
- નેશનલ
મહિલા અનામત બિલની ચર્ચા વખતે સુપ્રિયા સુળેએ ભાઈ વિશે શું આપ્યું નિવેદન?
નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા અનામત બિલ પસાર કરવા મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે આજે આ બિલ મુદ્દે બારામતીનાં સાંસદ અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા સુપ્રિયા સુળેએ ભાગ લઈને મહત્ત્વની વાત કરી હતી. મહિલા અનામત મુદ્દે વાત કરતા કરતા…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના આ ટર્મિનસની થશે કાયાપલટ, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત ટર્મિનસ લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી)માં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ક્ષમતા વધારવા માટે મધ્ય રેલવેએ નવા પ્લેટફોર્મ બાંધવાનો નિર્ણય લીધો છે. એલટીટીમાં બે નવા પ્લેટફોર્મ સહિત 4 સ્ટેબલિંગ માર્ગ અર્થાત ટ્રેન ઊભી કરવામાં આવી રહી છે,…