-  આમચી મુંબઈ અજિત પવાર આ શું બોલી ગયા..વિપુલ વૈદ્યમુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પરિવારના ગઢ સમાન બારામતી માં ‘મારું નાણાં ખાતું રહેશે કે નહીં તે કહી શકાય તેમ નથી’, એવું નિવેદન કર્યું હોવાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.23મી સપ્ટેમ્બરે શનિવારે બારામતી તાલુકા સહકારી દૂધ… 
-  નેશનલ શું નીતિશકુમાર બનશે I.N.D.I.A ગઠબંધનના પીએમ પદનો ચહેરો? JDU નેતાએ કહી દીધી આ મોટી વાતજનતા દળ યુનાઇટેડના એક મોટા નેતાએ I.N.D.I.A ગઠબંધન તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે બિહારના સીએમ નીતિશકુમારને સૌથી યોગ્ય ઠેરવ્યા છે.બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને જેડીયુ નેતા મહેશ્વર હજારીએ જણાવ્યું છે કે તેમનામાં પ્રધાનમંત્રી બનવાના તમામ ગુણ છે. જ્યારે I.N.D.I.A ગઠબંધન… 
-  ધર્મતેજ આજનું રાશિફળ (22-09-23): મેષ, કન્યા અને મકર સહિત આ બે રાશિના લોકોને આજે મળશે ખુશખબરી…મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખાણીએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો અને એના માટે તમે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. જો તમને લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા… 
-  નેશનલ ગુડ ન્યૂઝઃ 30 મહિના પછી ફરી આ રોયલ ટ્રેન શરુમુંબઈઃ મહારાષ્ટ્ર અને દેશને ગૌરવ અપાવનારી ડેક્કન ઓડિસી ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. 2020માં કોરોના મહામારી પછી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે આ ટ્રેનને પણ બંધ દેવામાં આવી હતી. લગભગ 30 મહિના પછી ડેક્કન ઓડિસી ટ્રેનને શરુ કરવામાં આવી… 
-  શેર બજાર મંદીની હેટ્રીક: સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યાં, માર્કેટ કેપમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે, જ્યારે આ સમય દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.ગુરુવારે સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકા… 
-  નેશનલ એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ કેમ આવ્યા ચર્ચામાં?નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બંને જૂથો ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) સમક્ષ પોતપોતાના વિચારો રજૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે અજિત પવાર કેમ્પના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ અને એનસીપીના વડા શરદ પવાર બંનેના એક ફોટોગ્રાફે મહારાષ્ટ્રના રાજકારણમાં… 
-  નેશનલ DGCAના એર ઈન્ડિયાના ફ્લાઇટ સેફ્ટી અધિકારીને આટલા સમય માટે સસ્પેન્ડ કર્યા…સિવિલ એવિએશન રેગ્યુલેટરે એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે કારણ કે ઈન્સ્પેક્શનમાં સુરક્ષા પ્રોટોકોલમાં ક્ષતિઓ જોવા મળી હતી. ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા જે 121 એરક્રાફ્ટનો કાફલો ધરાવે છે,26 ઓગસ્ટના… 
-  આમચી મુંબઈ બોલો રોજ મુંબઈ અને પુણેમાં વેચાય છે લાખોના હિસાબે શ્રીફળ, આ છે કારણ…પુણેઃ ગણેશોત્સવના સમયગાળા દરમિયાન શ્રીફળ વેચનારા વેપારીઓને બાપ્પા ફળ્યા છે. પૂજા, તોરણ માટે શ્રીફળની માંગણી મોટા પ્રમાણમાં વધી ગઈ છે. પુણે-મુંબઈની જ વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દરરોજના 70-80 લાખથી વધુ શ્રીફળનું વેચાણ થઈ રહ્યું છે.તહેવારોના દિવસોમાં મહારાષ્ટ્રના પુણે-મુંબઈ… 
-  નેશનલ ભારતે જસ્ટિન ટ્રુડોને જે દસ ખાલિસ્તાની આતંકવાદીઓનું લિસ્ટ આપ્યું હતું તેમાં હરદીપ નિજ્જર તમામનો બોસ હતો…નવી દિલ્હી: G-20 બાદ ભારત અને કેનેડા વચ્ચે કંઇને કંઇ નાના મોટા અણબનાવ બનતા રહ્યા છે. ત્યારે હાલમાં ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંભવિત સંડોવણીનો આક્ષેપ કર્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની… 
-  ધર્મતેજ ગણેશ ઉત્સવ દરમિયાન કરો આ મંત્રોનો જાપઘરમાં કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. તેમને પૂજાનું પ્રથમ સ્થાન મળ્યું છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજાથી શરૂ કરાયેલા કાર્યમાં ક્યારેય કોઈ અડચણ આવતી નથી. આવી સ્થિતિમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં… 
 
  
 








