-  ઇન્ટરનેશનલ

આખરે ઝેલેન્સકીએ નમતું મુક્યું; અમેરિકા-યુક્રેન વચ્ચે મિનરલ્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા
વોશીંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરવવા યુએસને હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આખરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) નમતું જોખે એ માટે મજબુર કરવામાં સફળ થયા. યુક્રેન તેના દુર્લભ ખનિજો…
 -  લાડકી

ઈયર કફ બનાવે છે તમને આકર્ષક ને સુંદર
ફોકસ પ્લસ -પ્રતિમા અરોરા ઈયર કફ એટલે કાનમાં પહેરવામાં આવતું ફંકી આભુષણ. જેને કાન વિંધાવ્યા વગર પહેરી શકાય છે. ઈયર કફની ફેશન આમ તો ઘણી જૂની છે. આમ છતાં એ પહેરો એટલે લુક હટકે લાગે. એને કોઈપણ ડ્રેસ, સાડી કે…
 -  લાડકી

વર્કિંગ વુમન એન્ડ ઓવરઓલ…
ફોકસ -ખુશ્બુ મુલાણી ઠક્કર દીપિકા પંચમતીયા, શ્રઘ્ઘા શેઠ સ્ત્રી વિશે ઘણું લખવામાં આવ્યું છે. અથવા તો એમ પણ કહી શકાય કે, સ્ત્રી પર જેટલું લખો તેટલું ઓછું છે. એક સ્ત્રી જ મલ્ટી ટાસ્કર તરીકે ઓળખાય છે. અથવા તો એમ કહી…
 -  અમદાવાદ

ચંડોળાથી ભાગેલા 9 બાંગ્લાદેશીઓને મુન્દ્રા અને મહેસાણામાંથી ઝડપી પાડવામાં આવ્યાં
અમદાવાદઃ ચંડોળા તળાવ વિસ્તારમાંથી પોલીસે સઘન તપાસ કરીને 150થી પણ વધારે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, કેટલાક બાંગ્લાદેશીઓ ત્યાંથી ભાગી ગયા હોવાનું પણ પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જેથી ગુજરાત પોલીસ દ્વારા આવા લોકોને શોધવા માટે કવાયત…
 -  નેશનલ

છેલ્લા 17 વર્ષથી ભારતમાં રહેતો હતો આ પાકિસ્તાની, ડિપોર્ટ કરવામાં આવે તે પહેલા જ થયું મોત
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગાલા લીધા છે. જેમાં સૌથી મોટો નિર્ણય એ છે કે, પાકિસ્તાની નાગરિકોના દરેક પ્રકારના વિઝાને રદ કરી દેવામાં આવ્યાં છે. જેથી ભારતમાં રહેતા દરેક પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન…
 -  ભુજ

રાપરના ખેતરમાં યુવક-યુવતીએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર
ભુજ : લગ્ન બાહ્ય સંબંધોના કરૂણ અંજામ આવતા હોય છે તો ક્યારેક આવા સંબંધો ગુનાખોરી સીમાવર્તી રાપર તાલુકાના અમરાપર ગામમાં પરિવાર સાથે રહેતા પરિણીત એવા કાનજી દેવા કોળી (ઉ.વ.૩૦) અને જમનાબેન ખેતા કોળી (ઉ.વ.૧૯)એ પલાંસવાના એક ખેતરમાં જઇને સજોડે ગળેફાંસો…
 -  ભુજ

ભુજથી મુંબઈ વચ્ચે ત્રીજી ફ્લાઈટ, પણ આ માગણી ક્યારે પૂરી થશે?
ભુજ: ભુજથી મુંબઈ હવાઈ માર્ગે આવવા-જવા માટે ફ્લાઈટની માગણી કરતા ભુજથી દરરોજ સવારે ૮.૫૫ કલાકે એર ઇન્ડિયા અને ૮.૪૫ કલાકે એલાયન્સ એરની ફલાઈટ મુંબઈ માટે ઉડાન ભરે છે. દૈનિક ૨૫૦ ઉતારુઓની ક્ષમતા સાથેની આ બંને ફલાઈટ મોટેભાગે હાઉસફુલ હોય છે,…
 -  બનાસકાંઠા

અંબાજી મંદિરમાં બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં, જાણો શું છે કારણ
અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં બે મહિના સુધી શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકૂટ નહીં ધરાવી શકે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને થવાથી યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
 -  નેશનલ

રોબર્ટ વાડ્રા સામે કાર્યવાહી કરનાર IAS અધિકારી અશોક ખેમકા આજે નિવૃત્ત થયા, કારકિર્દીમાં 57 વખત બદલી થઇ
નવી દિલ્હી: ઈમાનદારીના દૃઢના સંકલ્પ અને કર્તવ્યનિષ્ઠા માટે જાણીતા હરિયાણા કેડરના વરિષ્ઠ IAS અધિકારી ડૉ. અશોક ખેમકા આજે બુધવારે 60 વર્ષની ઉંમરે નિવૃત (IAS Ashok Khemka Retirement) થઇ રહ્યા છે. આ સાથે વહીવટીતંત્રમાં તેમનો 33 વર્ષ અને 7 મહિનાનો લાંબો…
 -  નેશનલ

ભારત ગમે ત્યારે કઈંક કરશે તેવી આશંકાથી ફફડ્યું પાકિસ્તાન, પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાની સેના
નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા અને માસૂમ લોકોની હત્યા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના તમામ નેતા ભારત ગમે ત્યારે કઈંક કરશે તેમ માની રહ્યા છે. તેના કારણે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન પાકિસ્તાને તેના બે…
 
 







