- ભુજ
અંગ દઝાડતા તાપ વચ્ચે કચ્છમાં કોણ નવજાતને ખુલ્લા આકાશ નીચે છોડી ગયુ?
ભુજ: સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી એટલી આગ ઓકાઈ રહી છે કે આખું શરીર ઢાંકીને નીકળવું પણ અસહ્ય થઈ ગયુ છે ત્યારે કચ્છના ભુજમાં એક માતા-પિતાએ પોતાના એક માસના નવજાતને 45 ડિગ્રીમાં તપવા માટે તરછોડાયેલી હાલતમાં મૂકી દીધું હોવાની ઘટના બની છે.ભુજના…
- ગાંધીનગર
ગુજરાત સ્થાપના દિન: બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’
ગાંધીનગરઃ ૧લી મેના રોજ ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે. ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના…
- નેશનલ
AAP સરકારે આચર્યુ હતું રૂ.2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ! આ દિગ્ગજ નેતાઓ સામે કેસ નોંધાયો
દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ની કરામી હાર થઇ હતી, પાર્ટીના દિગ્ગજ નેતાઓની પણ ચૂંટણી હારી ગયા. હવે પાર્ટીની મુશ્કેલી વધી છે, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામે કથિત ક્લાસરૂમ કૌભાંડ (Classroom…
- અમદાવાદ
કાર ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરતાં 57 ટકા ગુજરાતીઓ નાપાસ, આ છે મુખ્ય કારણ
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ મોટા પ્રમાણમાં અરજી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કાર ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરતાં 57 ટકા લોકો નાપાસ થાય છે.સારથી વેબસાઇટના તાજેતરના…
- ઇન્ટરનેશનલ
Ind-Pak Tension: UN મહાસચિવ ચિંતિત; એસ જયશંકર અને શેહબાઝ શરીફને ફોન કર્યા
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (Ind-Pak Tension) રહ્યો છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરે એવી પૂરી શક્યતા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ત્રણેય સેનાને કાર્યવાહી માટે ખુલો દોર આપી ચુક્યા છે. પાકિસ્તાનના માહિતી…
- આમચી મુંબઈ
દેવેન ભારતીઃ મુંબઈને મળ્યા નવા પોલીસ કમિશનર
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈના નવા કમિશનર તરીકે દેવેન ભારતીની નિમણૂક કરી છે. 1994ની બેચના આઈપીએસ અધિકારી દેવેન ભારતીએ અગાઉ પણ ઘણી મહત્વની પોસ્ટ પર સેવા આપી છે. કમિશનર તરીકે વિવેક ફણસળકર નિવૃત્ત થતાં સરકારે તેમના પદ પર ભારતીની નિમણૂક કરી…
- નેશનલ
પાકિસ્તાનને ભારત મારશે વધુ એક મરણતોલ ફટકો, ગુરુવારથી તમામ વેપાર થશે બંધ
ભુવનેશ્વરઃ પહલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ છે. લોકો પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની ભુવનેશ્વરમાં યોજાયેલી મીટિંગમાં ગુરુવાર, તા. 1 મેથી પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધ…
- મનોરંજન
પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવો જોઈએ? જાવેદ અખ્તરે આપ્યું મહત્વનું નિવેદન
મુંબઈ: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાની કલાકરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ (Ban on Pakistani atists) ઉઠી રહી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર…
- ભુજ
પહેલગામ હુમલોઃ કચ્છના ૨૧ ટાપુઓ પર પ્રવાસીઓ ફરવા નહીં જઈ શકે
ભુજઃ એક તરફ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સીઝન શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છના ૨૧ જેટલા નિર્જન ટાપુઓ પર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ આગામી ૨૬મી જુલાઈ ૨૦૨૫ સુધી આમ જનતાના પ્રવેશ પર કલેકટર…