- અમદાવાદ
કાર ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરતાં 57 ટકા ગુજરાતીઓ નાપાસ, આ છે મુખ્ય કારણ
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ મોટા પ્રમાણમાં અરજી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કાર ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરતાં 57 ટકા લોકો નાપાસ થાય છે.સારથી વેબસાઇટના તાજેતરના…
- ઇન્ટરનેશનલ
Ind-Pak Tension: UN મહાસચિવ ચિંતિત; એસ જયશંકર અને શેહબાઝ શરીફને ફોન કર્યા
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (Ind-Pak Tension) રહ્યો છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરે એવી પૂરી શક્યતા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ત્રણેય સેનાને કાર્યવાહી માટે ખુલો દોર આપી ચુક્યા છે. પાકિસ્તાનના માહિતી…
- આમચી મુંબઈ
દેવેન ભારતીઃ મુંબઈને મળ્યા નવા પોલીસ કમિશનર
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈના નવા કમિશનર તરીકે દેવેન ભારતીની નિમણૂક કરી છે. 1994ની બેચના આઈપીએસ અધિકારી દેવેન ભારતીએ અગાઉ પણ ઘણી મહત્વની પોસ્ટ પર સેવા આપી છે. કમિશનર તરીકે વિવેક ફણસળકર નિવૃત્ત થતાં સરકારે તેમના પદ પર ભારતીની નિમણૂક કરી…
- નેશનલ
પાકિસ્તાનને ભારત મારશે વધુ એક મરણતોલ ફટકો, ગુરુવારથી તમામ વેપાર થશે બંધ
ભુવનેશ્વરઃ પહલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ છે. લોકો પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની ભુવનેશ્વરમાં યોજાયેલી મીટિંગમાં ગુરુવાર, તા. 1 મેથી પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધ…
- મનોરંજન
પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવો જોઈએ? જાવેદ અખ્તરે આપ્યું મહત્વનું નિવેદન
મુંબઈ: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાની કલાકરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ (Ban on Pakistani atists) ઉઠી રહી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર…
- ભુજ
પહેલગામ હુમલોઃ કચ્છના ૨૧ ટાપુઓ પર પ્રવાસીઓ ફરવા નહીં જઈ શકે
ભુજઃ એક તરફ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સીઝન શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છના ૨૧ જેટલા નિર્જન ટાપુઓ પર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ આગામી ૨૬મી જુલાઈ ૨૦૨૫ સુધી આમ જનતાના પ્રવેશ પર કલેકટર…
- જૂનાગઢ
Video: જૂનાગઢ ઉપરકોટમાં પણ ચાલ્યું બુલડોઝર, 59 દબાણો તોડી પાડવામાં આવ્યા
જૂનાગઢઃ અમદાવાદના ચંડોળ તળાવ વિસ્તારમાંથી હાલ ગેરકાયદે દબાણો હટાવવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટમાં પણ દબાણ હટાવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું.…
- અમદાવાદ
એપ્રિલમાં જ અમદાવાદ ફેરવાયું અગન ભઠ્ઠીમાં, જાણો દરરોજનું સરેરાશ તાપમાન કેટલું નોંધાયું
અમદાવાદઃ રાજ્યમાં ગરમીને રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદવાસીઓ માટે એપ્રિલ મહિનો અગન ભઠ્ઠી સમાન સાબિત થયો છે. શહેરમાં એપ્રિલના 29 દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ અને 26 દિવસ 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું હતું. મંગળવારે અમદાવાદમાં…
- IPL 2025
IPLમાં ફરી થપ્પડ કાંડ! કુલદીપ યાદવે રિંકુ સિંહને બે થપ્પડ ફટકારી દીધી, વીડિયો વાયરલ
નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર (IPL) 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં KKRએ 14 રનથી જીત મેળવી. મેચ બાદની ક્ષણોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર…