- ધર્મતેજ
ગુરુ ચાંડાલ અને અંગારક યોગની છાયા કરી રહી છે આ રાશિઓને પરેશાન
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોના રાશિ પરિવર્તનને કારણે અનેક શુભ અને અશુભ યોગો બને છે જે દરેકને પ્રભાવિત કરે છે. આ અશુભ યોગોમાં ગુરુ ચાંડાલ યોગ અને અંગારક યોગ છે. રાહુ અને ગુરુ એક સાથે આવે ત્યારે ગુરુ ચાંડાલ યોગ…
- મનોરંજન
બોલીવુડ જેના થકી EDની રડારમાં આવ્યું એ મહાદેવ એપવાળો સૌરભ ચંદ્રાકર કોણ છે?
સૌરભ ચંદ્રાકરના લગ્નમાં પરફોર્મ કરવા ગયેલા તમામ બોલીવુડ સેલેબ્સ હવે EDના નિશાના પર છે. રણબીર કપૂર સહિત અનેક મોટા માથા સમન્સ માટે EDની લિસ્ટમાં છે અને આમાં હવે હુમા કુરેશી, કપિલ શર્મા અને ટીવી અભિનેત્રી હીના ખાનના નામ પણ ઉમેરાયા…
- નેશનલ
યાત્રીગણ…આ આઠ વિશેષ ટ્રેનની જોડી હવે કરશે વધારાના ફેરા
મુસાફરોને સુવિધા આપવા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ સમાન માળખું, સમય અને રૂટ પર વિશેષ ભાડા પર 8 જોડી સ્પેશિયલ ટ્રેનો ચાલી રહી છે. આ ટ્રેન હવે વધારાના ફેરા કરશે, જેથી વધારે યાત્રીઓ તેનો લાાભ લઈ શકે.…
- ઇન્ટરનેશનલ
ટ્રુડોને ખાલિસ્તાનીઓ સાથેની દોસ્તી કેનેડામાં ભૂખમરો નોતરી રહી છે …
નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન ખાલિસ્તાનીઓ સાથે મિત્રતા નિભાવી રહ્યા છે. તેમનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ એવો છે કે તે ન તો કેનેડાને સંભાળી શકે છે કે ન તો મિત્ર દેશો સાથે મિત્રતા જાળવી શકે છે. ભારત કે જે કેનેડાનું મિત્ર…
- આમચી મુંબઈ
અજીત પવારને સરકારમાં સામેલ કરવાનું આ કારણ આપ્યું ફડણવીસે
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના, અનસીપીમાંથી બળવો કરી આવેલા અજિત પવાર અને ભાજપની સરકાર છે. આ પ્રકારના સમીકરણ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે શિવસેના અમારું સ્વાભાવિક જોડાણ છે જ્યારે અજિત…
- નેશનલ
ભારતના આ રાજ્યોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે જીવે છે…
ભારતમાં કેટલાક રાજ્યોમાં મહિલાઓ પુરુષો કરતાં વધારે જીવે છે તેવો એક રિપોર્ટ યુનાઈટેડ નેશન્સનો ઈન્ડિયા એજિંગ 2023એ તૈયાર કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ મહિલાઓ અહીં 78થી 80 વર્ષનું આયુષ્ય ધરાવે છે જ્યારે પુરુષો 75થી 76 વર્ષનું આયુષ્ય ધરાવે છે. યુનાઈટેડ…
- સ્પેશિયલ ફિચર્સ
યુરિક એસિડ નામના રાક્ષસથી લડવું હોય તો આ કરો
આજકાલ સાંધાનો દુઃખાવો, ગાઉટ અથવા કિડનીમાં પથરીની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉંમર, ખાનપાનની ખોટી આદતો, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેવા કારણોથી લોહીમાં યુરિક એસિડ લેવલનું પ્રમાણ પણ વધી જાય છે.યુરિક એસિડ લોહીમાં ભળતો એક ગંદો પદાર્થ છે, શરીર યુરિક એસિડ ત્યારે…
- નેશનલ
રાહુલ ગાંધી એક દિવસ દેશનું નેતૃત્વ કરશે: શરદ પવાર
એક ખાનગી ટીવી કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શરદ પવારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ભાજપ સાથે હાથ મિલાવવાનો કોઇ સવાલ ઉભો નથી થતો, જે પણ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તેમને એનસીપી સાથે કોઇ લેવાદેવા નથી અને…
- નેશનલ
શિક્ષક કભી સાધારણ નહીં હોતાઃ ઝાંસીના શિક્ષકે આ સાબિત કરી બતાવ્યું
ગામડામાં અને ખાસ કરીને ગરીબ પરિવારોના બાળકો શિક્ષણ કે ગુણવત્તાવાળા શિક્ષણથી હજુ વંચિત છે. સ્કૂલ છે તો શિક્ષકો નથી, શિક્ષકો છે તો સુવિધાઓ નથી, સુવિધા છે તો બાળકો નથી. આ બધા વચ્ચે બાળકો સ્કૂલ સુધી નિયમિત પહોંચે તે જરૂરી છે.…