- નેશનલ
આવતીકાલે વડા પ્રધાન ચિત્તોડગઢ અને ગ્વાલિયરને આપશે આ સુવિધાઓની ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે પ્રધાનમંત્રી ગ્વાલિયર પહોંચશે, જ્યાં…
- આપણું ગુજરાત
લો બોલો! અમદાવાદના ATMમાં ચોરી કરવા માટે પ્લેનમાં બેસીને આવ્યા ચોર
થોડા દિવસ પહેલા અમદાવાદના મેઘાણીનગરમાં ઇન્ડસઇન્ડ બેંકના ATM મશીનને ગેસ કટર વડે કાપીને રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આજે આ કેસના 2 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમની…
- ઇન્ટરનેશનલ
ક્રિકેટ વર્લ્ડ કપઃ
ગુવાહાટીઃ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ યોજાયો છે. તમામ ટીમો ભારત આવી રહી છે. ભારતીય ટીમમાં પસંદગી પામવા માટે આ વખતે ઘણી રસાકસી જોવા મળી હતી. આઇપીએલને કારણે ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે અને તેઓ ફાંકડું પ્રદર્શન કરી રહ્યા છે, એવામાં…
- નેશનલ
રાજસ્થાન પહોંચી ચૂંટણી પંચની ટીમ, વૃદ્ધ મતદારો માટે ‘વોટ ફ્રોમ હોમ’ની સુવિધાની કરી જાહેરાત
જયપુર: રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને સરકારી અધિકારીઓ એલર્ટ મોડ પર છે. ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય અધિકારીઓની ટીમ છેલ્લા ત્રણ દિવસથી જયપુરના પ્રવાસે છે. રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મેરિયટ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમની મુલાકાત વિશેની માહિતી પત્રકારોને…
- નેશનલ
નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ
ગુવાહાટીઃ ગુવાહાટી એરપોર્ટ પર નમાઝ અદા કરવા માટે અલગ રૂમ બનાવવાની માંગ પર ગુવાહાટી હાઈકોર્ટ ગુસ્સે થઈ છે. હાઈકોર્ટે કહ્યું કે નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ. અને કહ્યું કે જો નમાઝ માટે અલગ ઓરડો નહીં બનાવવામાં આવે તો સમાજને…
- ઇન્ટરનેશનલ
પીઓકે ક્યારે અને કેવી રીતે ભારતમાં જોડાશે?
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. વીકે સિંહના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં જે રીતે વસ્તુઓ ચાલી રહી છે, તેના કારણે વિવિધ દળો પોતાના જ લોકો સામે ઉભા છે. તેમણે કહ્યું હતું…
- નેશનલ
મથુરામાં ટ્રેન અકસ્માતમાં મોટા ખુલાસા, ટ્રેનના લોકો પાઇલટે કર્યું હતું આ પરાક્રમ
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જંક્શન ખાતે બુધવારે વહેલી સવારે એક ખતરનાક ટ્રેન અકસ્માતનું નિર્માણ થયું હતું, જે પ્રાથમિક તબક્કે માનવસર્જિત હોવાનું પુરવાર થઈ રહ્યું છે. આ અકસ્માતમાં ટ્રેનના લોકો પાઇલટે દારૂના નશામાં ભાન ભૂલીને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢાવી દીધી હતી.…
- ઇન્ટરનેશનલ
ભારત ઝડપથી વૃદ્ધ થઇ રહ્યું છે
નવી દિલ્હીઃ ભારતમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે અને 15 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે ‘ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023’ બહાર પાડ્યો છે. યુએનના નવા અહેવાલ મુજબ, વર્ષ 2046 સુધીમાં ભારતમાં…