- આમચી મુંબઈ

વિધાનસભ્યની અપાત્રતા મુદ્દે શિંદે જૂથના વકીલે આપ્યું આ નિવેદન
મુંબઈ: વિધાનસભ્યની અપાત્રતા મુદ્દે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કોઈ નિર્ણય લીધો નથી. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ મામલો વિધાનસભાના સ્પીકરને મોકલી આપ્યો હતો, જેમાં આજે આ કેસની સુનાવણી સહ્યાદ્રી ખાતે હાથ ધરવામાં આવી હતી.આ સમય દરમિયાન શિંદે જૂથના વકીલોએ માહિતી…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશ સામેની મેચ પૂર્વે ન્યૂઝીલેન્ડને મળી રાહત, કેપ્ટન ફિટ
ચેન્નઇઃ ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાં મોટી રાહત મળી છે. ટીમની આગામી મેચ 13 ઓક્ટોબર, શુક્રવારે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાશે. આ મેચ અગાઉ ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન ફિટ થઇ ગયો છે અને બાંગ્લાદેશ સામે રમે તેવી સંભાવના છે. વિલિયમ્સનની…
- નેશનલ

હવે, વિદેશ પ્રધાનની સુરક્ષા મુદ્દે લેવામાં આવ્યો સૌથી મોટો નિર્ણય
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી વિદેશ પ્રધાન એસ. જયશંકરની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદેશ પ્રધાનની સુરક્ષા વધારીને ઝેડ કેટેગરી કરી છે, જે અગાઉ વાય કેટેગરીની હતી.ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે ઈન્ટેલિજન્સ બ્યુરોના…
- ઇન્ટરનેશનલ

ફોર્બ્સ ઈન્ડિયામાં આ વખતે પણ અંબાણી-અદાણીનો દબદબો…
ફોર્બ્સે ઇન્ડિયા દ્વારા દર વર્ષે ભારતના અમીરોની યાદી જાહેર કરવામાં આવે છે આ વખતની યાદીમાં પણ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ફર એક વખત બાજી મારી છે. ફરી એકવાર 92 અબજ ડૉલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા…
- આપણું ગુજરાત

સુપ્રીમ કોર્ટે એવું કેમ કહ્યું કે શું આ કેસમાં ગુનેગારો માફીને પાત્ર છે?
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ગુરુવારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ ગેંગ રેપ કેસમાં 11 દોષિતોની અચાનક મુક્તિ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે બિલ્કિસ બાનુના કેસમાં દોષિતોની આમ અચાનક…
- સ્પેશિયલ ફિચર્સ

જ્યારે ફ્લાઈટમાં પહોંચ્યા વિધાઉટ ટિકિટ સ્પેશિયલ ‘પ્રવાસી’ઓ
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાં મચ્છરોના એક ઝૂંડ હુમલો કરી દીધો હતો અને આ ઘટના પ્લેન ડિપાર્ચર થવાના પહેલાં થઈ હતી. જ્યારે મચ્છરોએ ફ્લાઈટમાં આંતક…
- મનોરંજન

જન્મદિવસે જ ‘જલસા’ના જલસામાં પડ્યું ભંગાણ? એ ફોટાને કારણે ચર્ચાનો દોર શરુ…
ગઈકાલે જ બી-ટાઉનના મેગાસ્ટાર બિગ બીએ પોતાનો જન્મદિવસ ઊજવ્યો પણ એ જન્મદિવસે જ બચ્ચન પરિવારમાં સબ સલામત નહીં હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આવી ચર્ચા ચાલી જ રહી હતી, પરંતુ ગઈ કાલે સોશિયલ…
- આમચી મુંબઈ

મધ્ય રેલવે પર અહીં ઊભું કરાશે એક નવું સ્ટેશન, પ્રવાસીઓને થશે રાહત
મુંબઈઃ મધ્ય રેલવે પર દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને હવે આ પ્રવાસીઓનો પ્રવાસ થોડો આરામદાયક બને એ માટે મધ્ય રેલવે દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર મધ્ય રેલવે દ્વારા બદલાપુર અને અંબરનાથ સ્ટેશન વચ્ચે ચિખલોલી…









