- નેશનલ
વધુ એક અભિનેત્રીના નિધનથી ગુજરાતી નાટ્યજગત શોકમાં ગરકાવ..
તાલ, હેરાફેરી, હમરાઝ જેવી બોલીવુડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા ભૈરવી…
- નેશનલ
સિક્કિમ પૂરમાં મૃત્યુઆંક વધીને આટલો થયો…
ગંગટોક: સિક્કિમમાં તિસ્તા નદીમાં આવેલા પૂરના કાટમાળમાંથી 9 સેનાના જવાનો સહિત 32 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 100થી વધુ ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. SSDMAએ જણાવ્યું હતું કે 122 ગુમ લોકોની શોધ હજુ…
- નેશનલ
રાજસ્થાનમાં ભારત-પાક બોર્ડર પર ચાર શકમંદ ઝડપાયા…
જેસલમેર: નાચના પોલીસ સ્ટેશનના અધિકારી અજીત સિંહે જણાવ્યું હતું કે આર્મી ઈન્ટેલિજન્સે ચાર શંકમંદોને નચના ફાંટે નજીકથી પકડી લીધા છે. આ લોકો સેનાના વિસ્તારમાં ફરતા હતા. તેને પકડીને પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. ત્યાર બાદ જ્યારે…
- નેશનલ
દેવરિયા કાંડનો એક આરોપીની ધરપકડ કરવામાં આવી…
દેવરિયાઃ દેવરિયા જિલ્લાના ફતેહપુર ગામના લહેરા ટોલામાં થયેલા હત્યાકાંડમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા દુબે અને તેના પરિવારના સભ્યોને ઈંટો, પથ્થરો અને લાકડીઓ વડે માર્યા ત્યારબાદ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે પછી પણ જ્યારે સત્ય પ્રકાશ,…
- નેશનલ
વિશ્વમાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી નથીઃ વિદેશ પ્રધાન ઓવારી ગયા ગુજરાતીઓ પર
દિલ્હીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ની કર્ટેન રેઈઝર ઈવેન્ટ ચાલી રહી છે. આ સમારંભમાં વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકર પણ મહેમાન બન્યા હતા અને ગુજરાતીઓને મજા પડી જાય તેવી વાત તેમણે કરી હતી.વિદેશમંત્રી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ઇમ્યુનિટી અને આંખની રોશની વધારશે આ રસોડાની આ જાદુઇ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ અચૂક કરે ઉપયોગ
આપણા રસોઇમાં વપરાતી અનેક એવી ચીજવસ્તુઓ છે જે શરીરના નાનામોટા રોગ સામે લડવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. કેટલાક મસાલા છે જે ઔષધિનું કામ કરતા હોય છે, તો વાનગીઓનો ટેસ્ટ વધારવા વપરાતી વસ્તુઓ જે દેખાય સાવ સામાન્ય પણ શારીરિક બિમારીઓનો…
- મનોરંજન
બોલીવુડમાં નવો વિવાદ: સોનુ નિગમે એ.આર રહેમાનના આ ગીતને કહી દીધું ‘બકવાસ’
પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાનને બોલીવુડ સંગીતના ભગવાન કહેવામાં આવે છે. ફક્ત બોલીવુડ જ નહિ, તેઓ એવા ઘણા ઓછા સંગીતકારોમાંથી છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હોય. તો બીજી બાજુ સિંગર સોનુ નિગમ પણ ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો લોકોને કેવા કેવા શોખ હોય છે…
દરેક વ્યક્તિના શોખ અલગ અલગ હોય છે પરંતુ ઘણા વ્યક્તિઓના શોખતો સાંભળીને ચકરાવે ચડી જઇએ એવા હોય છે. ક્યારેક તો એમ થાય કે ખરેખર આવા લોકો હોય છે. ક્યારેય સાંભળ્યું છે કે કોઇને મળનો નેકલેસ પહેરવાનો શોખ હોય, સાંભળીને પણ…
- નેશનલ
જો આ નવરાત્રીએ વૈષ્ણો દેવી મંદિરમાં ન જઈ શકો તો આવી જાઓ અહી…
ગાઝિયાબાદ: નવરાત્રી ચાલતી હોય એટલે બધા ભક્તો માતાના મંદિરે દર્શન કરવા જાય છે. કારણકે નવરાત્રીમાં માતાના દર્શન કરવાનું એક આગવું મહત્વ છે. અને લોકોમાં એવી શ્રદ્ધા પણ હોય છે કે નવરાત્રીમાં માતાના દર્શન કરવાથી આપણી મનોકામના ફળે છે ત્યારે દરેક…