- ઇન્ટરનેશનલ
ફોર્બ્સ ઈન્ડિયામાં આ વખતે પણ અંબાણી-અદાણીનો દબદબો…
ફોર્બ્સે ઇન્ડિયા દ્વારા દર વર્ષે ભારતના અમીરોની યાદી જાહેર કરવામાં આવે છે આ વખતની યાદીમાં પણ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ફર એક વખત બાજી મારી છે. ફરી એકવાર 92 અબજ ડૉલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા…
- આપણું ગુજરાત
સુપ્રીમ કોર્ટે એવું કેમ કહ્યું કે શું આ કેસમાં ગુનેગારો માફીને પાત્ર છે?
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ગુરુવારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ ગેંગ રેપ કેસમાં 11 દોષિતોની અચાનક મુક્તિ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે બિલ્કિસ બાનુના કેસમાં દોષિતોની આમ અચાનક…
- સ્પેશિયલ ફિચર્સ
જ્યારે ફ્લાઈટમાં પહોંચ્યા વિધાઉટ ટિકિટ સ્પેશિયલ ‘પ્રવાસી’ઓ
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાં મચ્છરોના એક ઝૂંડ હુમલો કરી દીધો હતો અને આ ઘટના પ્લેન ડિપાર્ચર થવાના પહેલાં થઈ હતી. જ્યારે મચ્છરોએ ફ્લાઈટમાં આંતક…
- મનોરંજન
જન્મદિવસે જ ‘જલસા’ના જલસામાં પડ્યું ભંગાણ? એ ફોટાને કારણે ચર્ચાનો દોર શરુ…
ગઈકાલે જ બી-ટાઉનના મેગાસ્ટાર બિગ બીએ પોતાનો જન્મદિવસ ઊજવ્યો પણ એ જન્મદિવસે જ બચ્ચન પરિવારમાં સબ સલામત નહીં હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આવી ચર્ચા ચાલી જ રહી હતી, પરંતુ ગઈ કાલે સોશિયલ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવે પર અહીં ઊભું કરાશે એક નવું સ્ટેશન, પ્રવાસીઓને થશે રાહત
મુંબઈઃ મધ્ય રેલવે પર દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને હવે આ પ્રવાસીઓનો પ્રવાસ થોડો આરામદાયક બને એ માટે મધ્ય રેલવે દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર મધ્ય રેલવે દ્વારા બદલાપુર અને અંબરનાથ સ્ટેશન વચ્ચે ચિખલોલી…
- મનોરંજન
એક સમયે દાઉદ-છોટા રાજનની ખાસ હતી આ અભિનેત્રી, હવે બિગબોસથી કરશે કમબેક
‘કોઇ જાયે તો લે આયે, મેરી લાખ દુઆએ પાયે…’ ગીતમાં બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે ઠુમકા લગાવનાર અભિનેત્રી મમતા કુલકર્ણી 90ના દાયકામાં મોટું નામ ગણાતી હતી. તેણે સલમાન ખાન સાથે કરણ-અર્જુન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી હતી.…
- સ્પોર્ટસ
રોહિત શર્માનો દાવ સીધો પડ્યો, ઓસ્ટ્રેલિયાને જલ્દી ઘર ભેગું કર્યું…
ઓસ્ટ્રેલિયન ટીમ ICC ODI વર્લ્ડ કપમાં ભારત સામે તેની પ્રથમ મેચ રમવા આવી હતી. હમણાં રમાયેલી વનડે શ્રેણીમાં સ્પિન સામે નિષ્ફળ ગયેલી ટીમની હાલત પણ આવી જ જોવા મળી હતી. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ કાંગારૂ બેટ્સમેનોની હાલત દયનીય કરી…
- નેશનલ
વધુ એક અભિનેત્રીના નિધનથી ગુજરાતી નાટ્યજગત શોકમાં ગરકાવ..
તાલ, હેરાફેરી, હમરાઝ જેવી બોલીવુડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા ભૈરવી…
- નેશનલ
સિક્કિમ પૂરમાં મૃત્યુઆંક વધીને આટલો થયો…
ગંગટોક: સિક્કિમમાં તિસ્તા નદીમાં આવેલા પૂરના કાટમાળમાંથી 9 સેનાના જવાનો સહિત 32 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 100થી વધુ ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. SSDMAએ જણાવ્યું હતું કે 122 ગુમ લોકોની શોધ હજુ…