- ભુજ
રાપરના ખેતરમાં યુવક-યુવતીએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર
ભુજ : લગ્ન બાહ્ય સંબંધોના કરૂણ અંજામ આવતા હોય છે તો ક્યારેક આવા સંબંધો ગુનાખોરી સીમાવર્તી રાપર તાલુકાના અમરાપર ગામમાં પરિવાર સાથે રહેતા પરિણીત એવા કાનજી દેવા કોળી (ઉ.વ.૩૦) અને જમનાબેન ખેતા કોળી (ઉ.વ.૧૯)એ પલાંસવાના એક ખેતરમાં જઇને સજોડે ગળેફાંસો…
- ભુજ
ભુજથી મુંબઈ વચ્ચે ત્રીજી ફ્લાઈટ, પણ આ માગણી ક્યારે પૂરી થશે?
ભુજ: ભુજથી મુંબઈ હવાઈ માર્ગે આવવા-જવા માટે ફ્લાઈટની માગણી કરતા ભુજથી દરરોજ સવારે ૮.૫૫ કલાકે એર ઇન્ડિયા અને ૮.૪૫ કલાકે એલાયન્સ એરની ફલાઈટ મુંબઈ માટે ઉડાન ભરે છે. દૈનિક ૨૫૦ ઉતારુઓની ક્ષમતા સાથેની આ બંને ફલાઈટ મોટેભાગે હાઉસફુલ હોય છે,…
- બનાસકાંઠા
અંબાજી મંદિરમાં બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં, જાણો શું છે કારણ
અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં બે મહિના સુધી શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકૂટ નહીં ધરાવી શકે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને થવાથી યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
- નેશનલ
રોબર્ટ વાડ્રા સામે કાર્યવાહી કરનાર IAS અધિકારી અશોક ખેમકા આજે નિવૃત્ત થયા, કારકિર્દીમાં 57 વખત બદલી થઇ
નવી દિલ્હી: ઈમાનદારીના દૃઢના સંકલ્પ અને કર્તવ્યનિષ્ઠા માટે જાણીતા હરિયાણા કેડરના વરિષ્ઠ IAS અધિકારી ડૉ. અશોક ખેમકા આજે બુધવારે 60 વર્ષની ઉંમરે નિવૃત (IAS Ashok Khemka Retirement) થઇ રહ્યા છે. આ સાથે વહીવટીતંત્રમાં તેમનો 33 વર્ષ અને 7 મહિનાનો લાંબો…
- નેશનલ
ભારત ગમે ત્યારે કઈંક કરશે તેવી આશંકાથી ફફડ્યું પાકિસ્તાન, પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાની સેના
નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા અને માસૂમ લોકોની હત્યા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના તમામ નેતા ભારત ગમે ત્યારે કઈંક કરશે તેમ માની રહ્યા છે. તેના કારણે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન પાકિસ્તાને તેના બે…
- ઇન્ટરનેશનલ
કેનેડાના નવા પીએમને અમેરિકા સાથે સંબંધો સુધારવામાં રસ નથી, ટ્રમ્પની સાથે ફોન પર વાત કરતા કહ્યું કે…
ઓટાવા: કેનેડામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત થઇ છે, આ જીત બાદ માર્ક કાર્ની બીજી વખત વડા પ્રધાન (Mark Carney) બન્યા છે. કાર્યકાળના પહેલા જ દિવસે તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે ફોન પર વાત કરી હતી.…
- ભુજ
અંગ દઝાડતા તાપ વચ્ચે કચ્છમાં કોણ નવજાતને ખુલ્લા આકાશ નીચે છોડી ગયુ?
ભુજ: સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી એટલી આગ ઓકાઈ રહી છે કે આખું શરીર ઢાંકીને નીકળવું પણ અસહ્ય થઈ ગયુ છે ત્યારે કચ્છના ભુજમાં એક માતા-પિતાએ પોતાના એક માસના નવજાતને 45 ડિગ્રીમાં તપવા માટે તરછોડાયેલી હાલતમાં મૂકી દીધું હોવાની ઘટના બની છે.ભુજના…
- ગાંધીનગર
ગુજરાત સ્થાપના દિન: બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’
ગાંધીનગરઃ ૧લી મેના રોજ ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે. ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના…
- નેશનલ
AAP સરકારે આચર્યુ હતું રૂ.2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ! આ દિગ્ગજ નેતાઓ સામે કેસ નોંધાયો
દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ની કરામી હાર થઇ હતી, પાર્ટીના દિગ્ગજ નેતાઓની પણ ચૂંટણી હારી ગયા. હવે પાર્ટીની મુશ્કેલી વધી છે, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામે કથિત ક્લાસરૂમ કૌભાંડ (Classroom…