- વિજ્ઞાન અને ટેકનોલોજી
ઇમ્યુનિટી અને આંખની રોશની વધારશે આ રસોડાની આ જાદુઇ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ અચૂક કરે ઉપયોગ
આપણા રસોઇમાં વપરાતી અનેક એવી ચીજવસ્તુઓ છે જે શરીરના નાનામોટા રોગ સામે લડવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. કેટલાક મસાલા છે જે ઔષધિનું કામ કરતા હોય છે, તો વાનગીઓનો ટેસ્ટ વધારવા વપરાતી વસ્તુઓ જે દેખાય સાવ સામાન્ય પણ શારીરિક બિમારીઓનો…
- મનોરંજન
બોલીવુડમાં નવો વિવાદ: સોનુ નિગમે એ.આર રહેમાનના આ ગીતને કહી દીધું ‘બકવાસ’
પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાનને બોલીવુડ સંગીતના ભગવાન કહેવામાં આવે છે. ફક્ત બોલીવુડ જ નહિ, તેઓ એવા ઘણા ઓછા સંગીતકારોમાંથી છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હોય. તો બીજી બાજુ સિંગર સોનુ નિગમ પણ ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો લોકોને કેવા કેવા શોખ હોય છે…
દરેક વ્યક્તિના શોખ અલગ અલગ હોય છે પરંતુ ઘણા વ્યક્તિઓના શોખતો સાંભળીને ચકરાવે ચડી જઇએ એવા હોય છે. ક્યારેક તો એમ થાય કે ખરેખર આવા લોકો હોય છે. ક્યારેય સાંભળ્યું છે કે કોઇને મળનો નેકલેસ પહેરવાનો શોખ હોય, સાંભળીને પણ…
- નેશનલ
જો આ નવરાત્રીએ વૈષ્ણો દેવી મંદિરમાં ન જઈ શકો તો આવી જાઓ અહી…
ગાઝિયાબાદ: નવરાત્રી ચાલતી હોય એટલે બધા ભક્તો માતાના મંદિરે દર્શન કરવા જાય છે. કારણકે નવરાત્રીમાં માતાના દર્શન કરવાનું એક આગવું મહત્વ છે. અને લોકોમાં એવી શ્રદ્ધા પણ હોય છે કે નવરાત્રીમાં માતાના દર્શન કરવાથી આપણી મનોકામના ફળે છે ત્યારે દરેક…
- નેશનલ
650 બાળકો અને 650 વૃક્ષો…
આપણે આજે એક એવી શાળાની વાત કરીયે જેનું પોતાનું એક નાનકડું અને સુંદર જંગલ છે. અરે મુખ્ય વાત તો એ છે કે શાળામાં જેટલા બાળકો છે તેટલા જ વૃક્ષો છે. આ શાળા બાગપતના તમેલા ગઢી ગામમાં આવેલી છે. અહીંના ગ્રામવાસીઓએ…
- નેશનલ
આ રાશિઓને શનિ આપશે બેસુમાર ધનદોલત, સુખ સૌભાગ્ય આવશે આપને દ્વાર
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ગ્રહોના ન્યાયના દેવતા માનવામાં આવે છે, કારણ કે શનિ કાર્યો અનુસાર પરિણામ આપે છે. હાલમાં શનિ તેની રાશિ કુંભ રાશિમાં વક્રી છે. શનિ અઢી વર્ષમાં સંક્રમણ કરે છે. આ રીતે, શનિને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષનો સમય…
- મનોરંજન
સુધરી જાઓ, નહીંતર… હવે કોના પર ભડકી કંગના?
બોલીવુડની બેબાક અભિનેત્રી કંગના રનૌત અન્ય કલાકારો પર એક યા બીજા કારણોસર વારંવાર નિશાન સાધવા માટે જાણીતી છે. હવે મહાદેવ એપના કારણે જ્યારે ફરી એકવાર રણબીર કપૂર સહિતના બોલીવુડ સેલેબ્સ પર EDએ તવાઇ બોલાવી છે. ત્યારે કંગનાએ પણ પોતાની પ્રતિક્રિયા…
- આપણું ગુજરાત
ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્યની કારની અડફેટે આવેલો જય હજુ પણ કોમામાં, પરિવાર આર્થિક-માનસિક રીતે ભાંગી પડ્યો
ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા પૂરપાટ ઝડપે કાર ભગાવીને 9 લોકોને મોતને ઘાટ ઉતારવાના કેસમાં 3 મહિના બાદ પણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલો જય ચૌહાણ નામનો યુવક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. ત્યારે જયના પરિવારજનો તથ્ય…
- નેશનલ
રાજસ્થાનનો આ ખેડૂત કરશે ભાજપ સામે માનહાનીનો કેસ?
રાજસ્થાન ચૂંટણીની હજુ જાહેરાત તો થઈ નથી, પણ રાજકીય ગરમાવો દિવસે દિવસે વધતો જાય છે. દરમિયાન, અશોક ગેહલોત સરકારના મોંઘવારી રાહત કેમ્પ અભિયાન સામે ભાજપે રાજસ્થાન સહન નહીં કરેનું અભિયાન શરૂ કર્યું છે. જોકે રાજ્ય ભાજપ હવે આચારસંહિતા પહેલા આ…