- નેશનલ
23 દિવસમાં 35 લાખ લગ્નથી ચાર લાખ કરોડ રૂપિયાનો વકરો થવાની CAITની અપેક્ષા
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશભરના વેપારીઓએ આગામી લગ્નસરાની સિઝનમાં વધુ વેચાણ કરવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે દિવાળી પછી લગ્નસરાની સિઝનમાં વેપારીઓને સારો એવો વકરો થાય એવી આશા સેવી…
- સ્પેશિયલ ફિચર્સ
આ ટીપ્સ અપનાવવાથી ઓછી થશે સિગારેટની તલબ, અજમાવી જુઓ
સિગારેટ પીવાની વર્ષો જૂની આદત છોડવી ખૂબ જ અઘરી છે. આ આદતને છોડતા ઘણો સમય લાગે છે કેમકે ચેઇન સ્મોકિંગમાં સતત સિગારેટની તલબ લાગતી હોય છે. જો કે એવી કેટલીક ટીપ્સ છે જેને ફોલો કરવાથી તલબ પર કાબૂ બિલકુલ મેળવી…
- સ્પોર્ટસ
બોલો, ઓસ્ટ્રેલિયા સામે મેચ રમ્યા પૂર્વે આ દેશના ખેલાડી પડ્યા બીમાર
બેંગલુરુઃ બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમ્યા પૂર્વે પાકિસ્તાનની ટીમ માટે બેડ ન્યૂઝ જાણવા મળ્યા છે. બેંગુલુરુ પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓને વાયરલ ફિવર થયો છે. જોકે, તેમાંથી કેટલાક ખેલાડીઓ સાજા થઇ ગયા છે, જ્યારે કેટલાક હજુ પણ મેડિકલ ટીમની…
- મનોરંજન
લિજેન્ડ અભિનેત્રી વહિદા રહેમાનને મળ્યો આ પુરસ્કાર, ભાવુક થઈને આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ દિલ્હીમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આજે વિજ્ઞાનભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2021માં ફિલ્મ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા કલાકારોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સન્માનિત કર્યાં હતા. અહીંના કાર્યક્રમમાં પીઢ ફિલ્મ અભિનેત્રી વહિદા રહેમાનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં…
- નેશનલ
જો આ લક્ષણો દેખાય તો સમજો કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે..
આપણા શરીરને સતત સ્વસ્થ અને ચેતનવંતુ રાખવા માટે આપણને દરરોજ પોષક પદાર્થોની જરૂર પડે છે. આ પદાર્થોને લીધે જ આપણે બિમારીઓથી દૂર રહી શકીએ છીએ. જ્યારે પણ આપણા શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે ત્યારે શરીર આપણને કેટલાક સંકેતો આપે…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ધનુષ્કા ગુણાથિલાકા પરનો પ્રતિબંધ હટાવ્યો, ટીમમાં કરશે વાપસી
ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકાને મોટી રાહત આપી છે. વાસ્તવમાં જાતીય સતામણીના આરોપોને કારણે ધનુષ્કા ગુણાથિલાકા પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ ક્રિકેટર પર ઓસ્ટ્રેલિયામાં જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. જે બાદ ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકા પર પ્રતિબંધ લગાવી…
- નેશનલ
નવરાત્રિના ચોથા દિવસે આ રીતે કરો મા કુષ્માંડાની પૂજા અને મેળવો કૃપા…
આવતીકાલે એટલે કે 18મી ઓક્ટોબરના ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવીને બ્રહ્માંડની આદિશક્તિ માનવામાં આવે છે અને દેવી દુર્ગાના બધા રૂપમાંથી સૌથી ઉગ્રસ્વરૂપ માનવામાં આવે છે અને મા કુષ્માંડા સૂર્ય સમાન તેજ આપે છે.પૌરાણિક માન્યતાઓની વાત…
- નેશનલ
પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલ મીટિંગ, જાણો શું છે કારણ?
નવી દિલ્હીઃ ઈસરો ચંદ્રયાનની ઐતિહાસિક સફળતા પછી હવે ગગનયાનની મિશનની તૈયારીઓ હાથ ધરી છે. ભારતના ગગનયાન મિશનની પ્રગતિ સંબંધમાં જાણકારી મેળવવા અને ભારતના અવકાશી સંશોધન પ્રયાસોના ભાવિ વ્યૂહરચના ઘડવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અહીંની મીટિંગ દરમિયાન…
- ધર્મતેજ
400 વર્ષ બાદ આવતીકાલે બની રહ્યા છે આ યોગ, ત્રણ રાશિના લોકોને થશે આકસ્મિક ધનલાભ…
જ્યોતિષ શાસ્ત્રમાં માનનાલા લોકોને એ વાત તો ખૂબ જ સારી રીતેથી ખબર હોય છે કે ગ્રહો દર થોડા સમયે ગોચર કરીને શુભ-અશુભ યોગોનું નિર્માણ કરે છે અને એની અસર આપણા જીવન પર જોવા મળે છે. હાલમાં મા આદ્યશક્તિના પાવન પર્વની…
- નેશનલ
તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 9 લોકોએ જીવ ગુમાવ્યા
તમિલનાડુમાં 2 અલગ અલગ ફટાકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટના બની છે જેમાંથી એક ઘટનામાં 9 લોકો મૃત્યુ પામ્યા છે. અગ્નિશમન અને બચાવ વિભાગ મુજબ પહેલો વિસ્ફોટ વિરુધુનગર જિલ્લાના શિવાકાશી પાસે આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયો હતો જો કે અહીં…