- નેશનલ
જો આ લક્ષણો દેખાય તો સમજો કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે..
આપણા શરીરને સતત સ્વસ્થ અને ચેતનવંતુ રાખવા માટે આપણને દરરોજ પોષક પદાર્થોની જરૂર પડે છે. આ પદાર્થોને લીધે જ આપણે બિમારીઓથી દૂર રહી શકીએ છીએ. જ્યારે પણ આપણા શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે ત્યારે શરીર આપણને કેટલાક સંકેતો આપે…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ધનુષ્કા ગુણાથિલાકા પરનો પ્રતિબંધ હટાવ્યો, ટીમમાં કરશે વાપસી
ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકાને મોટી રાહત આપી છે. વાસ્તવમાં જાતીય સતામણીના આરોપોને કારણે ધનુષ્કા ગુણાથિલાકા પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ ક્રિકેટર પર ઓસ્ટ્રેલિયામાં જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. જે બાદ ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકા પર પ્રતિબંધ લગાવી…
- નેશનલ
નવરાત્રિના ચોથા દિવસે આ રીતે કરો મા કુષ્માંડાની પૂજા અને મેળવો કૃપા…
આવતીકાલે એટલે કે 18મી ઓક્ટોબરના ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવીને બ્રહ્માંડની આદિશક્તિ માનવામાં આવે છે અને દેવી દુર્ગાના બધા રૂપમાંથી સૌથી ઉગ્રસ્વરૂપ માનવામાં આવે છે અને મા કુષ્માંડા સૂર્ય સમાન તેજ આપે છે.પૌરાણિક માન્યતાઓની વાત…
- નેશનલ
પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલ મીટિંગ, જાણો શું છે કારણ?
નવી દિલ્હીઃ ઈસરો ચંદ્રયાનની ઐતિહાસિક સફળતા પછી હવે ગગનયાનની મિશનની તૈયારીઓ હાથ ધરી છે. ભારતના ગગનયાન મિશનની પ્રગતિ સંબંધમાં જાણકારી મેળવવા અને ભારતના અવકાશી સંશોધન પ્રયાસોના ભાવિ વ્યૂહરચના ઘડવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અહીંની મીટિંગ દરમિયાન…
- ધર્મતેજ
400 વર્ષ બાદ આવતીકાલે બની રહ્યા છે આ યોગ, ત્રણ રાશિના લોકોને થશે આકસ્મિક ધનલાભ…
જ્યોતિષ શાસ્ત્રમાં માનનાલા લોકોને એ વાત તો ખૂબ જ સારી રીતેથી ખબર હોય છે કે ગ્રહો દર થોડા સમયે ગોચર કરીને શુભ-અશુભ યોગોનું નિર્માણ કરે છે અને એની અસર આપણા જીવન પર જોવા મળે છે. હાલમાં મા આદ્યશક્તિના પાવન પર્વની…
- નેશનલ
તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 9 લોકોએ જીવ ગુમાવ્યા
તમિલનાડુમાં 2 અલગ અલગ ફટાકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટના બની છે જેમાંથી એક ઘટનામાં 9 લોકો મૃત્યુ પામ્યા છે. અગ્નિશમન અને બચાવ વિભાગ મુજબ પહેલો વિસ્ફોટ વિરુધુનગર જિલ્લાના શિવાકાશી પાસે આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયો હતો જો કે અહીં…
- નેશનલ
રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના વંશજ ભાજપમાં જોડાયા, છે આ વ્યૂહરચના
ચૂંટણીની મોસમ આવે એટલે રાજકીય પક્ષોમાં ભરતીપ્રક્રિયાઓ શરૂ થઇ જતી હોય છે. જયપુરના રાજપરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વંશજ વિશ્વરાજસિંહ મેવાડે મંગળવારે ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલ, ભાજપના પ્રદેશ પ્રભારી અરૂણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને દિયા…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ માટે આવ્યા Good News, મેટ્રો-4નું આટલા ટકા કામ પૂરું થયું…
મુંબઈઃ મુંબઈ અને થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે અને આ સમાચાર મેટ્રો-4 સંબંધિત છે. થાણેથી-મુંબઈને જોડનારા આ મેટ્રો રૂટ પર બે તબક્કામાં સર્વિસ શરૂ કરવામાં આવશે. પહેલાં તબક્કામાં ઘોડબંદરથી મુલુંડ વચ્ચે મેટ્રો દોડાવવામાં આવશે. આ બાબતે મુંબઈ મહાનગર પ્રદેશ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનના આ બોલરે બનાવ્યો રેકોર્ડ
નવી દિલ્હીઃ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી 13મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 284 રન કર્યા હતા જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.…
- આમચી મુંબઈ
સોલાપુરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકા પોલીસે નાશિકના શિંદે ગાંવમાં ડ્રગ્સની ફેક્ટરી પકડી પાડ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે હવે સોલાપુરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ખાર વિસ્તારમાં ડ્રગ્સ સાથે બે ભાઇ પકડાયા બાદ તેમની તપાસ પોલીસને સોલાપુરની ફેક્ટરી સુધી દોરી ગઇ…