- આપણું ગુજરાત

ગરબા નિયમમાં નવો ટ્વીસ્ટ, 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડશો તો પોલીસ આવશે: હાઇકોર્ટ
ગઇકાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં ગરબા 12 વાગ્યા પછી પણ લોકોને ગરબા રમવા દેવા, અને આ જાહેરાતને તમામ ગરબા આયોજકોએ હોંશે હોંશે વધાવી પણ લીધી હતી. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી…
- નેશનલ

આજનું રાશિફળ (18-10-23): મેષ અને મિથુન સહિત આ ત્રણ રાશિના લોકોને પ્રોફેશનલ લાઈફમાં થશે લાભ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો વધારે વ્યસ્ત રહેવાનો છે. કામમાં બેદરકારી રાખવાનું ટાળવું જોઈએ, નહીંતર તમારા માટે મુશ્કેલી ઊભી થશે. કોઈપણ કાર્યમાં નીતિ-નિયમો પર વિશેષ ધ્યાન આપો. આજે તમને તમારા નજીકના લોકોનું પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે જેને…
- નેશનલ

23 દિવસમાં 35 લાખ લગ્નથી ચાર લાખ કરોડ રૂપિયાનો વકરો થવાની CAITની અપેક્ષા
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશભરના વેપારીઓએ આગામી લગ્નસરાની સિઝનમાં વધુ વેચાણ કરવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે દિવાળી પછી લગ્નસરાની સિઝનમાં વેપારીઓને સારો એવો વકરો થાય એવી આશા સેવી…
- સ્પેશિયલ ફિચર્સ

આ ટીપ્સ અપનાવવાથી ઓછી થશે સિગારેટની તલબ, અજમાવી જુઓ
સિગારેટ પીવાની વર્ષો જૂની આદત છોડવી ખૂબ જ અઘરી છે. આ આદતને છોડતા ઘણો સમય લાગે છે કેમકે ચેઇન સ્મોકિંગમાં સતત સિગારેટની તલબ લાગતી હોય છે. જો કે એવી કેટલીક ટીપ્સ છે જેને ફોલો કરવાથી તલબ પર કાબૂ બિલકુલ મેળવી…
- સ્પોર્ટસ

બોલો, ઓસ્ટ્રેલિયા સામે મેચ રમ્યા પૂર્વે આ દેશના ખેલાડી પડ્યા બીમાર
બેંગલુરુઃ બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમ્યા પૂર્વે પાકિસ્તાનની ટીમ માટે બેડ ન્યૂઝ જાણવા મળ્યા છે. બેંગુલુરુ પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓને વાયરલ ફિવર થયો છે. જોકે, તેમાંથી કેટલાક ખેલાડીઓ સાજા થઇ ગયા છે, જ્યારે કેટલાક હજુ પણ મેડિકલ ટીમની…
- મનોરંજન

લિજેન્ડ અભિનેત્રી વહિદા રહેમાનને મળ્યો આ પુરસ્કાર, ભાવુક થઈને આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ દિલ્હીમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આજે વિજ્ઞાનભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2021માં ફિલ્મ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા કલાકારોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સન્માનિત કર્યાં હતા. અહીંના કાર્યક્રમમાં પીઢ ફિલ્મ અભિનેત્રી વહિદા રહેમાનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં…
- નેશનલ

જો આ લક્ષણો દેખાય તો સમજો કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે..
આપણા શરીરને સતત સ્વસ્થ અને ચેતનવંતુ રાખવા માટે આપણને દરરોજ પોષક પદાર્થોની જરૂર પડે છે. આ પદાર્થોને લીધે જ આપણે બિમારીઓથી દૂર રહી શકીએ છીએ. જ્યારે પણ આપણા શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે ત્યારે શરીર આપણને કેટલાક સંકેતો આપે…
- ઇન્ટરનેશનલ

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ધનુષ્કા ગુણાથિલાકા પરનો પ્રતિબંધ હટાવ્યો, ટીમમાં કરશે વાપસી
ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકાને મોટી રાહત આપી છે. વાસ્તવમાં જાતીય સતામણીના આરોપોને કારણે ધનુષ્કા ગુણાથિલાકા પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ ક્રિકેટર પર ઓસ્ટ્રેલિયામાં જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. જે બાદ ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકા પર પ્રતિબંધ લગાવી…
- નેશનલ

નવરાત્રિના ચોથા દિવસે આ રીતે કરો મા કુષ્માંડાની પૂજા અને મેળવો કૃપા…
આવતીકાલે એટલે કે 18મી ઓક્ટોબરના ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવીને બ્રહ્માંડની આદિશક્તિ માનવામાં આવે છે અને દેવી દુર્ગાના બધા રૂપમાંથી સૌથી ઉગ્રસ્વરૂપ માનવામાં આવે છે અને મા કુષ્માંડા સૂર્ય સમાન તેજ આપે છે.પૌરાણિક માન્યતાઓની વાત…









