- નેશનલ
આ સાંસદે કરી અમેઠીના 8 રેલવે સ્ટેશનના નામ બદલવાની માંગ કરી…
અમેઠી: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં અનેક રેલવે સ્ટેશનોના નામ બદલ્યા બાદ હવે અમેઠીમાં પણ 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાની માંગ કેન્દ્રીય પ્રધાન અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ ગૃહ પ્રધાન અને રેલ્વે પ્રધાનને પત્ર લખીને કરી હતી. જેમાં મિસરોલી, જાયસ, બની, કાસિમપુર…
- મહારાષ્ટ્ર
મરાઠા આરક્ષણમાં પીછેહઠ નહીં: આ આંદોલનકારીએ કરી સ્પષ્ટતા
પુણે: મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી પોતે તસુભાર પાછળ નહીં હઠે એવી સ્પષ્ટ વાત કરી આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના સર્વ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવું જોઈએ એવી માંગણી શુક્રવારે કરી હતી. આ પ્રમાણપત્ર મેળવી મરાઠાઓ અન્ય પછાત જાતિ વિભાગ હેઠળ…
- નેશનલ
નીતિશકુમારનો ભાજપ પ્રેમ ફરી બન્યો ચર્ચાનું કેન્દ્ર, શું બિહારમાં ગઠબંધનને જોખમમાં મુકશે?
મોતિહારી: રાજકારણમાં દોસ્તી-દુશ્મની કંઇપણ સ્થાયી નથી હોતું. સીએમ નીતિશકુમારને જોઇને ખરેખર આ વાત સાબિત થાય છે. ગઇકાલના કટ્ટર વિરોધીઓ આજે કટ્ટર સમર્થક પણ બની શકે છે. નીતિશકુમાર હંમેશા એવી કોઇને કોઇ પ્રવૃત્તિ કરતા જ હોય છે જેને જોઇને એમ લાગે…
- આપણું ગુજરાત
બ્રેકિંગ ન્યુઝ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભીમાણીના ભરડામાંથી છુટી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી કાર્યરત હતા ઘણી ફરિયાદો પછી ગુજરાત સરકારે એક સારો નિર્ણય લઇ ભીમાણીને તાત્કાલિક અસરથી પદ પરથી ઉતારી દીધા છે તેની જગ્યાએ કાર્યકારી કુલપતિ તરીકે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં ડીન ડો. નીલામ્બરી…
- ઇન્ટરનેશનલ
આજ યે સુબહ ગુલાબી કેસે હો ગઇ…
બ્રિટનના લોકોને ગુરુવારે સવાર સવારમાંજ કંઇક એવું જોવા મળ્યું કે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા. લોકોએ જોયું કે આકાશનો રંગ રહસ્યમય રીતે ગુલાબી થઈ ગયો હતો. જો તેને રોમેન્ટિક મૂડમાં કહીએ તો તે એક ગુલાબી સવાર હતી પરંતુ સાથે…
- આમચી મુંબઈ
મને એક કિડની જ નથી…મરાઠા આરક્ષણ માટે લડનારા મનોજ જરાંગેનો ચોંકાવનારો દાવો!
રાજગુરુનગરઃ મરાઠા આરક્ષણ માટે લડી રહેલાં નેતા મનોજ જરાંગે પાટીલ શુક્રવારે પુણેની મુલાકાતે આવ્યા હતા અને રાજગુરુનગર ખાતે યોજાયેલી જાહેરસભામાં તેમણે ઉપોષણ વખતે તેમની સાથે ખેલવામાં આવેલા દાવ-પેચ વિશે માહિતી આપી હતી.મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે 22મી ઓક્ટોબરના હું…
- નેશનલ
ચંદ્રાબાબુ નાયડુને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત…
ફાઈબરનેટ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત આપી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ થશે નહીં. હવે આ મામલામાં આગામી સુનાવણી 9 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. આ…