- આપણું ગુજરાત
બ્રેકિંગ ન્યુઝ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભીમાણીના ભરડામાંથી છુટી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી કાર્યરત હતા ઘણી ફરિયાદો પછી ગુજરાત સરકારે એક સારો નિર્ણય લઇ ભીમાણીને તાત્કાલિક અસરથી પદ પરથી ઉતારી દીધા છે તેની જગ્યાએ કાર્યકારી કુલપતિ તરીકે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં ડીન ડો. નીલામ્બરી…
- ઇન્ટરનેશનલ
આજ યે સુબહ ગુલાબી કેસે હો ગઇ…
બ્રિટનના લોકોને ગુરુવારે સવાર સવારમાંજ કંઇક એવું જોવા મળ્યું કે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા. લોકોએ જોયું કે આકાશનો રંગ રહસ્યમય રીતે ગુલાબી થઈ ગયો હતો. જો તેને રોમેન્ટિક મૂડમાં કહીએ તો તે એક ગુલાબી સવાર હતી પરંતુ સાથે…
- આમચી મુંબઈ
મને એક કિડની જ નથી…મરાઠા આરક્ષણ માટે લડનારા મનોજ જરાંગેનો ચોંકાવનારો દાવો!
રાજગુરુનગરઃ મરાઠા આરક્ષણ માટે લડી રહેલાં નેતા મનોજ જરાંગે પાટીલ શુક્રવારે પુણેની મુલાકાતે આવ્યા હતા અને રાજગુરુનગર ખાતે યોજાયેલી જાહેરસભામાં તેમણે ઉપોષણ વખતે તેમની સાથે ખેલવામાં આવેલા દાવ-પેચ વિશે માહિતી આપી હતી.મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે 22મી ઓક્ટોબરના હું…
- નેશનલ
ચંદ્રાબાબુ નાયડુને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત…
ફાઈબરનેટ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત આપી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ થશે નહીં. હવે આ મામલામાં આગામી સુનાવણી 9 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. આ…
- નેશનલ
શું હકીકતમાં જ રાવણને દસ માથા હતા? આજે તમને એ પાછળની સ્ટોરી જણાવીએ-
હિંદુ ધર્મમાં આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે દશેરાની ઊજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં દશેરાને અસત્ય સામે સત્યની જિત તરીકે પણ જોવામાં આવે છે અને દશેરાના દિવસે દેશભરમાં રાવણદહન કરવામાં આવે છે. પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે ખરો…