- આપણું ગુજરાત
મુંબઈમાં ચાલી રહેલા રેલવેના કામને લીધે ગુજરાતની આ ટ્રેનોને થશે અસર
મુંબઈના ઉપનગરો ખાર અને ગોરેગાંવ વચ્ચે 6ઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યના સંબંધમાં જોગેશ્વરી (દક્ષિણ) ખાતે ક્રોસઓવરને તોડી પાડવાના કામને ધ્યાનમાં રાખીને, કેટલીક મેલ/એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે અને આંશિક રીતે રદ કરવામાં આવશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. આ કામ દરમિયાન મુંબઈની લોકલ…
- આમચી મુંબઈ
બોલો, આખેને આખું ગાર્ડન ચોરાઈ ગયું અહીંયાથી!
બદલાપુરઃ હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે આખેને આખું ગાર્ડન કઈ રીતે ચોરી થઈ શકે? પણ આવું હકીકતમાં બન્યું છે અને એ પણ બદલાપુર ખાતે. બદલાપુરની વચ્ચોવચ્ચ આવેલું છત્રપતિ શિવાજી મહારાજ મેદાનની બાજુંમાં આવેલું ઉદ્યાન જ ચોરાઈ ગયું હોવાની ઘટના…
- નેશનલ
નોઇડા નજીક યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક પરિવારના પાંચ લોકોના મોત
નોઇડાઃ ગ્રેટર નોઇડામાં યમુના એક્સપ્રેસ વે પર એક અજાણ્યા વાહને વેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત પરિવારના પાંચ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર આ ગંભીર અકસ્માતમાં ઇકોમાં સવાર અન્ય ત્રણ સગીર મુસાફરો…
- નેશનલ
દિવાળી પર હવાઈ ભાડા આસમાને
નવી દિલ્હીઃ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દિવાળી અને છઠને હવે થોડા જ દિવસો બાકી છે. તહેવાર દરમિયાન વતન જનારા લોકોની વધતી ભીડને કારણે ટ્રેનોનું વેઇટિંગ લિસ્ટ વધી ગયું છે. સાથે જ હવાઈ ભાડામાં પણ ધરખમ વધારો થયો છે.…
- આમચી મુંબઈ
દશેરાના એક દિવસ પહેલાં રાવણદહન અંગે કોંગ્રેસના અધ્યક્ષે કરી શિંદે સરકારની ટીકા…
મુંબઈઃ શિવસેના શિંદે જૂથની દશેરાની સભા આઝાદ મેદાન પર યોજાવવાની છે અને તેને કારણે બે જૂથ વચ્ચેની ટક્કર તો ટળી ગઈ હતી પરંતુ હવે આને કારણે એક નવો વિવાદ ઊભો થયો છે અને મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ માટે શિંદે…
- સ્પોર્ટસ
IPL-2024ને લઈને ચેરમેન અરુણસિંહ ધુમાલ કરી આ મહત્ત્વની જાહેરાત…
નવી દિલ્હીઃ સમગ્ર દેશ માટે આવનારું 2024નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે રાજકીય દ્રષ્ટિએ પણ અને ક્રિકેટની દ્રષ્ટિએ પણ… ભારતમાં એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે એટલે આઈપીએલની આગામી સિઝન પણ 2009ની જેમ જ અન્ય દેશમાં રમાય એવી…
- ઇન્ટરનેશનલ
ફાઈઝરની કોરોનાની રસી માટે કેનેડાએ કર્યો સૌથી મોટો દાવો
ફાઈઝરની કોરોના રસીમાં કેન્સર વાયરસ ડીએનએ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે . હેલ્થ કેનેડાના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં પુષ્ટિ થયા બાદ વૈજ્ઞાનિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેસરના આ…
- નેશનલ
આજનું રાશિફળ (21-10-23): ધન અને મકર રાશિના લોકોએ આજે આર્થિક બાબતોમાં રાખવી પડશે સાવધાની, નહીંતર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવા માટેનો રહેશે. મહેનત કરવામાં આજે તમારે કોઈ કસર બાકી નહીં રાખવી જોઈએ. આજે કામના સ્થળે તમને કેટલાક નવા અધિકારો મળશે. વિરોધીઓ આજે તમારા કામમાં અવરોધ ઊભા કરવાના પ્રયાસો કરશે. વાહન ચલાવતી…