- આમચી મુંબઈ
દશેરાના એક દિવસ પહેલાં રાવણદહન અંગે કોંગ્રેસના અધ્યક્ષે કરી શિંદે સરકારની ટીકા…
મુંબઈઃ શિવસેના શિંદે જૂથની દશેરાની સભા આઝાદ મેદાન પર યોજાવવાની છે અને તેને કારણે બે જૂથ વચ્ચેની ટક્કર તો ટળી ગઈ હતી પરંતુ હવે આને કારણે એક નવો વિવાદ ઊભો થયો છે અને મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ માટે શિંદે…
- સ્પોર્ટસ
IPL-2024ને લઈને ચેરમેન અરુણસિંહ ધુમાલ કરી આ મહત્ત્વની જાહેરાત…
નવી દિલ્હીઃ સમગ્ર દેશ માટે આવનારું 2024નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે રાજકીય દ્રષ્ટિએ પણ અને ક્રિકેટની દ્રષ્ટિએ પણ… ભારતમાં એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે એટલે આઈપીએલની આગામી સિઝન પણ 2009ની જેમ જ અન્ય દેશમાં રમાય એવી…
- ઇન્ટરનેશનલ
ફાઈઝરની કોરોનાની રસી માટે કેનેડાએ કર્યો સૌથી મોટો દાવો
ફાઈઝરની કોરોના રસીમાં કેન્સર વાયરસ ડીએનએ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે . હેલ્થ કેનેડાના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં પુષ્ટિ થયા બાદ વૈજ્ઞાનિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેસરના આ…
- નેશનલ
આજનું રાશિફળ (21-10-23): ધન અને મકર રાશિના લોકોએ આજે આર્થિક બાબતોમાં રાખવી પડશે સાવધાની, નહીંતર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવા માટેનો રહેશે. મહેનત કરવામાં આજે તમારે કોઈ કસર બાકી નહીં રાખવી જોઈએ. આજે કામના સ્થળે તમને કેટલાક નવા અધિકારો મળશે. વિરોધીઓ આજે તમારા કામમાં અવરોધ ઊભા કરવાના પ્રયાસો કરશે. વાહન ચલાવતી…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું
બેંગલુરુઃ વર્લ્ડ કપની 18મી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 367 રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 45.3 ઓવરમાં પાકિસ્તાનને…
- આમચી મુંબઈ
હવે ત્રણ દિવસ નવરાત્રી રાતે 12 વાગ્યા સુધી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા અને વિધાન પરિષદમાં ભાજપના નેતા પ્રવીણ દરેકરે લખેલા પત્રને આધારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને શુક્રવારે ખેલૈયાઓને મોટી ભેટ આપવાનો નિર્ણય લેતાં હવે આગામી ત્રણ દિવસ એટલે કે શનિવાર, રવિવાર અને સોમવારે રાતે બાર વાગ્યા સુધી નવરાત્રી…
- મહારાષ્ટ્ર
34 પિટિશનને છ વિભાગમાં વહેંચી નાખી, અધ્યક્ષના નિર્ણય કોનો ફાયદો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સમક્ષ શુક્રવારની સુનાવણી પૂરી થઈ હતી અને હવે આગામી સુનાવણી 26મી ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે. શુક્રવારની સુનાવણીમાં પિટિશનની વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. 34 અલગ અલગ પિટિશનને હવે પછી છ અલગ…
- નેશનલ
News Alert: 2000 રૂપિયાની નોટ બાબતે RBIના ગર્વનરે આપ્યું મહત્વનું નિવેદન…
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિદાસ દ્વારા ફરી રૂપિયા 2000ની નોટોને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. RBIના ગર્વનરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 2000ની ચલણી નોટ બેન્કોમાં પાછી આવવાનું પ્રમાણ યથાવત્ છે હજી પણ બજારમાં રૂ.10,000 કરોડની કિંમતની 2000…