-  ઇન્ટરનેશનલ ભારત અને કેનેડાના સંબંધ વિશે વિદેશ પ્રધાને કહ્યું કે…નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો અને તેના કારણે ભારત અને કેનેડા વચ્ચે દિન પ્રતિદીન તણાવ વધી રહ્યો છે. જો કે ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.… 
-  ટોપ ન્યૂઝ ચીનની મેલી મુરાદઃ લદ્દાખમાં LAC પર મોટી હિલચાલના પેન્ટાગોને આપ્યા સંકેત2020ના જૂન મહિનામાં લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વધુ સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા છે. પેન્ટાગોનના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વર્ષ દરમિયાન ચીને ભારત… 
-  આપણું ગુજરાત ‘મને સ્કૂલે જતા બીક લાગે છે..’ કહી શાળાના આચાર્યએ કર્યો આપઘાતસમાચારનું શીર્ષક વાંચીને તમને એમ થયું હશે કે આવું કંઇ હોય? પ્રિન્સીપાલને શાળાએ જવાની બીક કઇ રીતે લાગી શકે? પણ ખરેખર આ ઘટના બની છે અને બનવા પાછળના કારણો બિલકુલ હાસ્યાસ્પદ નથી. આ વાત અમરેલીના બગસરા પાસે આવેલા જૂના જાંજરિયા… 
-  નેશનલ હમાસ જેવી પરિસ્થતિ ઊભી થશે, સંજય રાઉતે કોને આપી શિખામણ?મુંબઈ: ડ્રગ કિંગપિન લલિત પાટીલને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે શિવસેના-યુબીટી પર આરોપ લગાવ્યો હતો કે ધરપકડ કરાયેલ ડ્રગ ડોન લલિત પાટીલ શિવસેના-યુબીટી નેતા હતા. હવે શિવસેના-યુબીટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે નાયબ… 
-  ઇન્ટરનેશનલ ‘તો આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇકોનોમિક કોરીડોર હોત..’ પાક.ના પૂર્વ પીએમનો ભારત પ્રેમ ઉભરાયોપાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ શનિવારે પાકિસ્તાન પરત ફર્યા છે. લાહોર ખાતે આવેલા મિનાર-એ-પાકિસ્તાનમાં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે નિવેદન આપ્યું હતું કે ભારત સાથે સંબંધો સારા રાખવા પડશે. કાશ્મીરનો મુદ્દો ઉકેલીને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારી શકાય એમ છે.લંડનથી… 
-  નેશનલ હેં શું કહ્યું હવે રેલવે સ્ટેશનોનો પણ હેપી બર્થડે ઉજવાશે….તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ સ્ટેશનનો બર્થડે આપણે ઉજવીએ. હા ક્યારેક આપણને ગમતી વસ્તુ આવી ગઇ હોય તો એની તારીખ યાદ રાખીએ પરંતુ તેને સેલિબ્રેટ કરીયે એ તો નવાઇની જ વાત છે તેમાં પણ કોઇ સ્ટેશનનો બર્થડે ઉજવવાની વાત… 
-  નેશનલ ‘મારું એન્કાઉન્ટર થઈ શકે છે’,સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા આઝમ ખાન, તેમની પત્ની અને પુત્રને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની રામપુર જેલમાં બંધ છે. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના શાસનમાં દરેક અપરાધીઓ ફફડી રહ્યા છે. તેમને ડર સતાવી રહ્યો છે… 
-  આમચી મુંબઈ પુણેમાં દારૂના નશામાં ધૂત બસ ડ્રાઈવરે પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મૂકી કર્યું કંઈક એવું કે…પુણેઃ પુણેમાં ફરી એક વખત સંતોષ માને પ્રકરણનું પુનરાવર્તન થયું છે અને દારૂના નશામાં ધૂત બસચાલકે પ્રવાસીઓથી ભરેલી બસ ઉલટી ચલાવી હોવાની ઘટના બની હતી. પીએમટી બસ ડ્રાઈવરે દારુ પીને વિવાદ કરીને બસ ઊંધી ચલાવીને દસ-પંદર વાહનોને અડફેટમાં લીધા હતા.… 
-  ઇન્ટરનેશનલ શું ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા સામે સૈનિકો તૈનાત કરશે ચીન?ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી આખું વિશ્વ બે છાવણીમાં વહેંચાઇ ગયું છે. એક તરફ, અમેરિકાએ ઇઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે અને મધ્ય પૂર્વમાં વિવિધ સ્થળોએ ટર્મિનલ હાઇ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) બેટરીની સાથે વધારાની પેટ્રિયોટ બટાલિયનની તૈનાતી કરી છે, તો બીજી તરફ… 
 
  
 








