- નેશનલ
સાતમા નોરતે કરો મા કાળરાત્રિની પૂજા અને મેળવો કૃપા…
નવલા નોરતાના છ-છ દિવસ પૂરા થઈ ગયા છે અને આવતીકાલે સાતમું નોરતું બેસશે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે અને એમાં પણ ખાસ કરીને મા કાળરાત્રિની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આજે અમે અહીં તમારા માટે…
- નેશનલ
‘અરે છોડો અખિલેશ-વખિલેશ..’ કમલનાથે મીડિયા સામે આબરું કાઢી! વીડિયો સો.મીડિયામાં વાઇરલ
ચૂંટણી આવે એટલે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની મોસમ. મધ્યપ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચેના ગજગ્રાહમાં હવે ખુલ્લેઆમ શાબ્દિક તલવારો તણાઇ રહી છે. મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ બાદ મીડિયા જ્યારે અખિલેશ યાદવના નિવેદન પર કમલનાથ પાસે પ્રતિક્રિયા માગી રહ્યું હતું ત્યારે કમલનાથે “અરે…
- નેશનલ
ચંદ્રગ્રહણથી આ ચાર રાશિના થશે ચાંદી જ ચાંદી…
વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબર 2023ના રોજ થવા જઈ રહ્યું છે. શરદ પૂર્ણિમાની રાત્રે થઈ રહેલું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને આ ચંદ્ર ગ્રહણની તમામ રાશિઓ પર તેની મોટી અસર જોવા મળશે. પરંતુ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે…
- સ્પોર્ટસ
મુંબઇ ઇન્ડિયન્સે શ્રીલંકાના આ બોલરને બનાવ્યો કોચ, બેટિંગ માટે પોલાર્ડની પસંદગી
મુંબઈઃ શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા ફરી એકવાર ઇન્ડિયન પ્રિમિયર ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે બોલિંગ કોચ તરીકે લસિથ મલિંગા અને બેટિંગ કોચ તરીકે કિરોન પોલાર્ડના નામની જાહેરાત કરવામાં આવી છે. ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચર…
- નેશનલ
આ સાંસદે કરી અમેઠીના 8 રેલવે સ્ટેશનના નામ બદલવાની માંગ કરી…
અમેઠી: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં અનેક રેલવે સ્ટેશનોના નામ બદલ્યા બાદ હવે અમેઠીમાં પણ 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાની માંગ કેન્દ્રીય પ્રધાન અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ ગૃહ પ્રધાન અને રેલ્વે પ્રધાનને પત્ર લખીને કરી હતી. જેમાં મિસરોલી, જાયસ, બની, કાસિમપુર…
- મહારાષ્ટ્ર
મરાઠા આરક્ષણમાં પીછેહઠ નહીં: આ આંદોલનકારીએ કરી સ્પષ્ટતા
પુણે: મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી પોતે તસુભાર પાછળ નહીં હઠે એવી સ્પષ્ટ વાત કરી આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના સર્વ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવું જોઈએ એવી માંગણી શુક્રવારે કરી હતી. આ પ્રમાણપત્ર મેળવી મરાઠાઓ અન્ય પછાત જાતિ વિભાગ હેઠળ…
- નેશનલ
નીતિશકુમારનો ભાજપ પ્રેમ ફરી બન્યો ચર્ચાનું કેન્દ્ર, શું બિહારમાં ગઠબંધનને જોખમમાં મુકશે?
મોતિહારી: રાજકારણમાં દોસ્તી-દુશ્મની કંઇપણ સ્થાયી નથી હોતું. સીએમ નીતિશકુમારને જોઇને ખરેખર આ વાત સાબિત થાય છે. ગઇકાલના કટ્ટર વિરોધીઓ આજે કટ્ટર સમર્થક પણ બની શકે છે. નીતિશકુમાર હંમેશા એવી કોઇને કોઇ પ્રવૃત્તિ કરતા જ હોય છે જેને જોઇને એમ લાગે…
- આપણું ગુજરાત
બ્રેકિંગ ન્યુઝ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભીમાણીના ભરડામાંથી છુટી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી કાર્યરત હતા ઘણી ફરિયાદો પછી ગુજરાત સરકારે એક સારો નિર્ણય લઇ ભીમાણીને તાત્કાલિક અસરથી પદ પરથી ઉતારી દીધા છે તેની જગ્યાએ કાર્યકારી કુલપતિ તરીકે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં ડીન ડો. નીલામ્બરી…
- ઇન્ટરનેશનલ
આજ યે સુબહ ગુલાબી કેસે હો ગઇ…
બ્રિટનના લોકોને ગુરુવારે સવાર સવારમાંજ કંઇક એવું જોવા મળ્યું કે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા. લોકોએ જોયું કે આકાશનો રંગ રહસ્યમય રીતે ગુલાબી થઈ ગયો હતો. જો તેને રોમેન્ટિક મૂડમાં કહીએ તો તે એક ગુલાબી સવાર હતી પરંતુ સાથે…