-  સ્પોર્ટસ એશિયન પેરા ગેમ્સમાં ભારતનો શાનદાર શુભારંભઃ પહેલા દિવસે છ ગોલ્ડ જીત્યાહોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું, જેમાં આજથી શરૂ થયેલી એશિયન પેરા ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે પ્રથમ દિવસે 17 મેડલ જીત્યા હતા, જેમાં પાંચ બ્રોન્ઝ, છ ગોલ્ડ અને છ સિલ્વર મેડલ… 
-  ઇન્ટરનેશનલ હમાસ પણ ચાલી રહ્યું છે ઈરાનના પગલે પગલે? 1979માં એવું તે શું કર્યું હતું ઈરાને?ગાઝાઃ અત્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં દરરોજ કંઈકને કંઈક નવી માહિતી સામે આવી રહી છે. હમાસે ઈઝરાયલના બસોથી વધુ લોકોને બંદી બનાવ્યા છે અને ત્યારથી બંને વચ્ચે ઘમાસણ યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આ રીતે લોકોને બંધક બનાવવાની… 
-  આમચી મુંબઈ જમવાના ડબ્બા અને બેગ લાવશો નહીં: ઠાકરે જૂથ દ્વારા અનેક સુવિધામુંબઈ: દશેરા નિમિત્તે શિવાજી પાર્ક પર આયોજિત દશેરા રેલીની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ઠાકરે જૂથ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે જમવાના ડબ્બા અને બેગો રેલીમાં લાવશો નહીં. તેમણે શિવસૈનિકોને પિક-અપ ડ્રોપની સેવા આપવાની પણ જાહેરાત… 
-  આમચી મુંબઈ ઠાકરે જૂથે પક્ષાંતર અને શિંદે જૂથે હિંદુત્વના મુદ્દા ઉઠાવ્યા ટીઝરમાંમુંબઈ: રેલીની તૈયારી માટે ઠાકરે જૂથ દ્વારા કેટલીક વિડીયો ક્લીપ વહેતી કરાઈ છે, જેમાં બાળ ઠાકરેના ભાષણો છે, જેમાં પક્ષાંતર કરનારા લોકો અંગેના બાળ ઠાકરેના મતનો સમાવેશ થાય છે. શિવસેનાના ઉબાઠાના કાર્યકર્તાઓ દ્વારા આ ક્લિપ વહેતી કરાઈ રહી છે.બીજી તરફ… 
-  મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં બનાવટી દવાઓની હેરફેર મુદ્દે એફડીએ એક્ટિવ મોડમાંમુંબઈ: રાજ્યમાં છૂટક અને જથ્થાબંધ દવાના ડીલરો બીજા રાજ્યોમાંથી મોટી માત્રામાં દવાઓ ખરીદે છે, તેનાથી રાજ્યમાં બનાવટી દવાઓ પ્રવેશવાની શક્યતા વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રાજ્યમાં બનાવટી દવાઓને કાબૂમાં લેવા અને નાગરિકોને… 
-  નેશનલ કાંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ કહ્યું કે સમિતિમાંથી મારું નામ હટાવો…જમ્મુ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણ સિંહે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમનું નામ જમ્મુ કાશ્મીર કોંગ્રેસ સમિતિની કાર્યકારી સમિતિમાંથી હટાવવામાં આવે ત્યારે કરણ સિંહે આવું કેમ કર્યું તેમ થાય. પરંતુ આ સમિતિ વિશે કરણ સિંહને… 
-  નેશનલ પાકિસ્તાનની બેઈમાનીને કારણે ભડક્યા હતા બિશન સિંહ બેદી અને આ નિર્ણય લીધો હતોનવી દિલ્હીઃ ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે ઈન્ડિયન ક્રિકેટ ટીમ માટે સૌથી આઘાતજનક સમાચાર આજે જાણવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને લિજન્ડ લેફ્ટ આર્મ સ્પિનર બિશન સિંહ બેદીનું નિધન થયું છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન… 
 
  
 








