- સ્પેશિયલ ફિચર્સ
કરવા ચોથના દિવસે વિવાહિત મહિલાઓ કરે આ ઉપાય
કરવા ચોથનું વ્રત પતિ-પત્નીના સંબંધોને મજબૂત બનાવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. સનાતન ધર્મમાં કરવા ચોથનું ઘણું મહત્વ છે. દર વર્ષે કૃષ્ણ ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત…
- Uncategorized
World Cup 2023: ન્યૂ ઝીલેન્ડ સામે ભારત ચાર વિકેટથી જીત્યું, કોહલી સદી ચૂક્યો
ધર્મશાલાઃ અહીં રમાયેલી ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની આજની મેચ રસાકસી ભરી રહી હતી, જેમાં એક તબક્કે વિરાટ કોહલીની સદી થાય એમ લાગતું હતું, પરંતુ 95 રને આઉટ થતા સચિનનો રેકોર્ડ અકબંધ રહ્યો હતો. ન્યૂ ઝીલેન્ડ સામે આજે 12 બોલ…
- મનોરંજન
જય માતા દીઃ દુર્ગા માતાના દર્શને આજે પહોંય્યા બબીતાજી અને અનુપમા
મુંબઈઃ નવરાત્રિના મહાપર્વની ખેલૈયાઓની સાથે બોલીવુડના કલાકારો પણ છવાઈ ગયા છે, જેમાં મુંબઈના શહેર અને વિસ્તારોમાં દુર્ગા પૂજાના પંડાલ લાગ્યા છે, જેમાં સતત બીજા દિવસે આજે બોલીવુડના કલાકારો દુર્ગા પૂજાના દર્શને પહોંચ્યા હતા, જેમાં કાજોલ દેવગન પણ બિગ બીના પત્ની…
- નેશનલ
સુરક્ષા ગાર્ડની પત્નીને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ
દિલ્હી હાઇ કોર્ટે કેન્દ્ર સરકાર અને સફદરજંગ હૉસ્પિટલમાં તૈનાત અને કોરોના મહામારીમાં ડ્યુટી દરમિયાન મૃત્યુ પામનાર સુરક્ષા ગાર્ડની પત્નીને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. હાઇ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એટલો સંકુચિત દ્દષ્ટિકોણ ના અપનાવી શકે કે…
- ઇન્ટરનેશનલ
ભારત અને કેનેડાના સંબંધ વિશે વિદેશ પ્રધાને કહ્યું કે…
નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો અને તેના કારણે ભારત અને કેનેડા વચ્ચે દિન પ્રતિદીન તણાવ વધી રહ્યો છે. જો કે ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.…