- મનોરંજન
જય માતા દીઃ દુર્ગા માતાના દર્શને આજે પહોંય્યા બબીતાજી અને અનુપમા
મુંબઈઃ નવરાત્રિના મહાપર્વની ખેલૈયાઓની સાથે બોલીવુડના કલાકારો પણ છવાઈ ગયા છે, જેમાં મુંબઈના શહેર અને વિસ્તારોમાં દુર્ગા પૂજાના પંડાલ લાગ્યા છે, જેમાં સતત બીજા દિવસે આજે બોલીવુડના કલાકારો દુર્ગા પૂજાના દર્શને પહોંચ્યા હતા, જેમાં કાજોલ દેવગન પણ બિગ બીના પત્ની…
- નેશનલ
સુરક્ષા ગાર્ડની પત્નીને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ
દિલ્હી હાઇ કોર્ટે કેન્દ્ર સરકાર અને સફદરજંગ હૉસ્પિટલમાં તૈનાત અને કોરોના મહામારીમાં ડ્યુટી દરમિયાન મૃત્યુ પામનાર સુરક્ષા ગાર્ડની પત્નીને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. હાઇ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એટલો સંકુચિત દ્દષ્ટિકોણ ના અપનાવી શકે કે…
- ઇન્ટરનેશનલ
ભારત અને કેનેડાના સંબંધ વિશે વિદેશ પ્રધાને કહ્યું કે…
નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો અને તેના કારણે ભારત અને કેનેડા વચ્ચે દિન પ્રતિદીન તણાવ વધી રહ્યો છે. જો કે ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.…
- ટોપ ન્યૂઝ
ચીનની મેલી મુરાદઃ લદ્દાખમાં LAC પર મોટી હિલચાલના પેન્ટાગોને આપ્યા સંકેત
2020ના જૂન મહિનામાં લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વધુ સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા છે. પેન્ટાગોનના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વર્ષ દરમિયાન ચીને ભારત…
- આપણું ગુજરાત
‘મને સ્કૂલે જતા બીક લાગે છે..’ કહી શાળાના આચાર્યએ કર્યો આપઘાત
સમાચારનું શીર્ષક વાંચીને તમને એમ થયું હશે કે આવું કંઇ હોય? પ્રિન્સીપાલને શાળાએ જવાની બીક કઇ રીતે લાગી શકે? પણ ખરેખર આ ઘટના બની છે અને બનવા પાછળના કારણો બિલકુલ હાસ્યાસ્પદ નથી. આ વાત અમરેલીના બગસરા પાસે આવેલા જૂના જાંજરિયા…
- નેશનલ
હમાસ જેવી પરિસ્થતિ ઊભી થશે, સંજય રાઉતે કોને આપી શિખામણ?
મુંબઈ: ડ્રગ કિંગપિન લલિત પાટીલને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે શિવસેના-યુબીટી પર આરોપ લગાવ્યો હતો કે ધરપકડ કરાયેલ ડ્રગ ડોન લલિત પાટીલ શિવસેના-યુબીટી નેતા હતા. હવે શિવસેના-યુબીટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે નાયબ…