- આમચી મુંબઈ
પુણેમાં દારૂના નશામાં ધૂત બસ ડ્રાઈવરે પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મૂકી કર્યું કંઈક એવું કે…
પુણેઃ પુણેમાં ફરી એક વખત સંતોષ માને પ્રકરણનું પુનરાવર્તન થયું છે અને દારૂના નશામાં ધૂત બસચાલકે પ્રવાસીઓથી ભરેલી બસ ઉલટી ચલાવી હોવાની ઘટના બની હતી. પીએમટી બસ ડ્રાઈવરે દારુ પીને વિવાદ કરીને બસ ઊંધી ચલાવીને દસ-પંદર વાહનોને અડફેટમાં લીધા હતા.…
- ઇન્ટરનેશનલ
શું ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા સામે સૈનિકો તૈનાત કરશે ચીન?
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી આખું વિશ્વ બે છાવણીમાં વહેંચાઇ ગયું છે. એક તરફ, અમેરિકાએ ઇઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે અને મધ્ય પૂર્વમાં વિવિધ સ્થળોએ ટર્મિનલ હાઇ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) બેટરીની સાથે વધારાની પેટ્રિયોટ બટાલિયનની તૈનાતી કરી છે, તો બીજી તરફ…
- મહારાષ્ટ્ર
74 વર્ષના દાદાજીને અભી તો મૈં જવાન હૂં કહેવું ‘મોંઘુ’ પડ્યું…
પુણેઃ મહારાષ્ટ્રનું કલ્ચરલ કેપિટલ ગણાતું પુણે દિવસે દિવસે ક્રાઈમ કેપિટલ બનતું જઈ રહ્યું છે. દિવસે દિવસે અહીં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. 74 વર્ષના દાદાજીને એક કોલગર્લ સાથે સમય પસાર કરવાનું મોંઘું પડ્યું હતું અને ત્રણ મહિનામાં 30 લાખ ગુમાવવાનો…
- નેશનલ
આજનું રાશિફળ (22-10-23): ધન અને મકર લોકોએ આર્થિક બાબતોને લઈને રહેવું પડશે સાવધ…
મેષ રાશિના જાતકો માટે આજનદિવસ સખત મહેનત કરવા માટેનો રહેશે. આજે મહેનત કરવામાં પાછળ પડશો નહીં. આજે કામના સ્થળે કેટલાક નવા અધિકારો મળી શકે છે. વિરોધીઓમાંથી આજે કોઈ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે…
- આમચી મુંબઈ
આવતીકાલે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના છો, જાણી લેજો મહત્ત્વની વિગત
મુંબઈઃ રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે મુંબઈ સબર્બન રેલવેમાં ત્રણેય લાઈનમાં મેગા બ્લોક રહેશે. બ્લોકને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર પડશે, તેથી બ્લોકને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરવાનું હિતાવહ રહેશે.મધ્ય રેલવેમાં આવતીકાલે કલ્યાણ અને થાણે સ્ટેશનની વચ્ચે બ્લોક રહેશે. કલ્યાણ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાને એક નહીં બે ઝટકા, જાણી લો કારણ
ધર્મશાળાઃ અહીંના એચપીસીએ સ્ટેડિયમમાં આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમ વચ્ચે મહત્ત્વની ટક્કર રહેશે. વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા શરુઆતની ચાર મેચમાં શાનદાર પ્રદર્શનને કારણે ચાર મેચ જીત્યું છે, પરંતુ આવતીકાલની પાંચમી મેચમાં કિવિઓ સામે એક નહીં બે ઝટકા લાગી શકે…
- નેશનલ
દિવાળીમાં થઈ રહી છે ગ્રહોની મોટી હિલચાલ, આ ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા
વેદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને એમાંથી પણ કેટલાક ગ્રહો તો એવા છે કે જેના રાશિ પરિવર્તનને કારણે જાતકોના જીવનમાં ઉતાર ચઢાવ આવી જાય છે જેવા કે શનિ અને શુક્ર…શુક્રને ધન-વિલાસ, ભૌતિક સુથ, પ્રેમનો…