- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર દિવસની રજાને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકઃ વાહનચાલકોને હાલાકી
મુંબઈ: મહારાષ્ટ્ર દિને જાહેર રજા હોવાને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો જેમાં કલાકો સુધી વાહનો ફસાયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. પુણે તરફ જનારા માર્ગમાં ભોર ઘાટમાં પાંચ કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઇનો લાગી હતી…
- પુરુષ
પ્રાસંગિક: ‘હમારે અમન મેં આગ લગા દી! ’
નિલા સોની રાઠોડપહલગામના આતંકી હુમલા પછી કાશ્મીરના લોકોનો આઘાત સાથે આક્રોશ… પર્યટકોના નિર્મમ હત્યાકાંડ વખતે શ્રીનગરમાં હાજર મુંબઈની એક ગુજરાતી મહિલા વર્ણવે છે ત્યાંની સ્થાનિક પ્રજાની વેદના-સંવેદના…જીવનમાં એકવખત કાશ્મીરમાં દસેક દિવસ રહેવું તેવી ઇચ્છાપૂર્તિની તાજેતરમાં મને એકદમ સુવર્ણ તક મળી,…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : જ્ઞાતિ આધારિત વસતિગણતરી, ભાજપે કેમ ગુલાંટ લગાવી?
-ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટી ગુલાંટ લગાવીને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી નાંખી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 22,864 કરોડ રૂપિયાના ખર્ચે શિલોંગથી સિલચર (મેઘાલય-આસામ) હાઈસ્પીડ કોરિડોર બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવાઈ છે. આ ઉપરાંત મોદી સરકારે…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : જાનવર આદમી સે જ્યાદા વફાદાર હય: ગીતકારની આ પંક્તિ આજે અક્ષરશ: સાચી પડી રહી છે
-અનવર વલિયાણી છેલ્લા 64-65 વર્ષોથી દર ગુરુવારે નિયમિત પ્રગટ થતી કોમ – ભાઈબંધ કોમમાં લોકપ્રિય એવી આ ‘મુખ્બિરે ઈસ્લામ’ કટારના વાચકોને જાણકારી હશે કે, અલ્લાહ – ઈશ્ર્વર – પ્રભુએ ‘અશ્રકુલ મખ્લૂકાત એટલે તમામ જીવોમાં સર્વશ્રેષ્ઠ જીવ તરીકે આ જગતમાં માનવજાતને…
- નેશનલ
કેવી રીતે ખબર પડે કે આ સાયબર ફ્રોડ છે? બચવા માટે માત્ર આટલું કરો!
અમદાવાદઃ સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. સાયબર ઠગો લોકોને સાયબર ક્રાઇમનો શિકાર બનાવીને હજારો લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. જેથી સાયબર ક્રાઇમ બાબતે સતર્કતા રાખવાની ખાસ જરૂરી છે. સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે સૌ પ્રથમ કોઇપણ…
- નેશનલ
પહલગામ હુમલા સંબંધિત અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
નવી દિલ્હીઃ પહલગામના આતંકવાદી હુમલા સંબંધિત જનહિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે ઈનકાર કર્યો. પહલગામ હુમલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશોની આગેવાની હેઠળ કરવાની જનહિત અરજીની સુનાવણી કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું…
- મનોરંજન
આ વર્ષે 3 સુપરહિટ ફિલ્મો બાદ, ‘છાવા’ના આ એક્ટરના ઘરેથી આવ્યા ખુશ ખબર
મુંબઈ: અભિનેતા વિનીત કુમાર (Vineet Kumar) માટે આ વર્ષ ખાસ રહ્યું છે, તેમણે આ વર્ષે રિલીઝ થયેલી ત્રણ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’, ‘છાવા’ અને ‘જાટ’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયની ખુબ પ્રસંશા થઇ રહી છે. એવામાં તેમણે…
- ભુજ
યુદ્ધના ભણકારા વચ્ચે કચ્છના પિંગ્લેશ્વરના દરિયા કાંઠેથી વિસ્ફોટક સેલ મળી આવતા દોડધામ
ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતેની બેસરન ઘાટીમાં ફરવા આવેલા પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ દ્વારા થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની શક્યતાઓ વચ્ચે ભારતની રણ, દરિયાઈ અને હવાઈ સરહદે સુરક્ષા જાપતો વધારી દેવામાં આવ્યો છે.પાકિસ્તાન જેવા નાપાક દેશને…