- નેશનલ
તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના નિવાસસ્થાને આઇટીના દરોડા
હૈદરાબાદઃ તેલંગણા કોંગ્રેસના નેતા લક્ષ્મા રેડ્ડીના નિવાસસ્થાને આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હોવાના અહેવાલ મળે છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ ગુરુવારે કોંગ્રેસ નેતાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.રેડ્ડી રાજ્યમાં ૩૦ નવેમ્બરના યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મહેશ્વરમ વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસના ઉમેદવાર…
- નેશનલ
કાશી યુનિવર્સિટીમાં મધરાતે વિદ્યાર્થિની સાથે હેવાનોએ કરી આ હરકત, વીડિયો વાઈરલ
વારાણસી: ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત કાશી હિંદુ યુનિર્વસિટીના કેમ્પસમાં બુધવારે મધરાતે એક વિદ્યાર્થિની સાથે બાઇકસવાર યુવકોએ શરમજનક હરકત કરી છે. પોતાના મિત્ર સાથે બહાર નીકળેલી આ આઈઆઈટી-બીએચયુ (બનારસ હિંદુ યુનિવર્સિટી) વિદ્યાર્થિની સાથે 3 યુવકોએ છેડતી કરી હતી અને તેને નિર્વસ્ત્ર કરીને…
- નેશનલ
એથિક્સ કમિટીની બેઠકની બહાર શા માટે નીકળી ગયા મહુઆ મોઈત્રા? જાણો મામલો
નવી દિલ્હી: એથિક્સ કમિટીની બેઠકમાંથી ગુસ્સામાં લાલઘુમ થઇને પગ પછાડતી તૃણમૂલ કોંગ્રેસની સાસંદ મહુઆ મોઇત્રા બહાર નીકળ્યા, અને એ પછી તેમણે બહાર ઉભેલા પત્રકારોને તરત કહ્યું કે એથિક્સ કમિટીના પેનલના સભ્યો તેમને “ગંદા સવાલો” પૂછી રહ્યા છે.મહુઆ મોઇત્રાની સાથે પેનલમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકની 2 કરૂણ ઘટનાઓ
હિંમતનગર/ભરૂચ: આજે ગુજરાતમાં હૃદય દ્રવી જાય તેવી હાર્ટ એટેકની 2 ઘટનાઓ ઘટી છે. પહેલી ઘટનામાં હિંમતનગર-વિજાપુર હાઈવે પર પાટણ-લુણાવાડાની બસ ચલાવી રહેલા એસટી બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જો કે તેણે આ કપરી સ્થિતિમાં પણ બહાદુરી બતાવી હતી…
- આપણું ગુજરાત
80 કરોડની કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, પોલીસે આ રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ
સુરત: સુરત જિલ્લા પોલીસે ભરૂચની બે કંપનીઓનું આશરે 80 કરોડ રૂપિયાની કિંમત ધરાવતું એગ્રો કેમિકલ હજીરા બંદર જવાના રસ્તેથી અન્ય જગ્યાઓએ સગેવગે કરાઇ રહ્યું હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ચોરો એગ્રોકેમિકલના કન્ટેનરમાં કેમિકલ કાઢીને રેતી…
- આપણું ગુજરાત
ગુજરાતના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાનું થઈ જશે સરળ કારણ કે…
ગુજરાત સરકારે ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીની સુવિધા માટે એક સારો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને…
- સ્પેશિયલ ફિચર્સ
આમરણાંત અનશનની શરીર પર શું અસર પડે? કેટલી ભૂખ-તરસ સહન કરી શકે આપણું શરીર?
કોઇ વ્યક્તિ આખરે કેટલી હદ સુધી ભૂખ સહન કરી શકે? કોઇ આમરણાંત અનશન પર બેસે અને અન્ન સહિત જળત્યાગ પણ કરી દીધો હોય એવા સંજોગોમાં ક્યાં સુધી તે વ્યક્તિ જીવંત રહેશે? આ સવાલોનો જવાબ મેળવવા વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી સંશોધન કરી…
- આમચી મુંબઈ
પ્રદૂષણ ઘટાડવા હવે આ યોજના બનશે હથિયાર, સરકારના આ વિભાગને મોકલ્યો પ્રસ્તાવ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઈ-વાહનો (ઇલેક્ટ્રીક વાહનો)ના વેચાણમાં મોટો ઘટાડો જોવાં મળ્યો છે અને પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો કરતાં ઈ-વાહનોથી પ્રદૂષણ ઓછું કરે છે, તેથી ઈ-વાહનોની કિંમતમાં મળતી વિશેષ રાહત (ડિસ્કાઉન્ટ)ને ફરી શરૂ કરવાનો…
- આમચી મુંબઈ
અહો આશ્ચર્યમ! પુણેમાં બે સગા ભાઇઓની જાતી અલગ-અલગ… એક મરાઠા તો એક કુણબી
પુણે: મરાઠા અનામત હાલમાં રાજ્યમાં સૌથી મોટો ચર્ચાનો વિષય છે. સરકાર સામે મોટો પડકાર ઊભો કરનાર મુદ્દો પણ મરાઠા અનામત છે. મરાઠાની કુણબી તરીકે નોંધ કરી ઓબીસીમાં અનામત આપવાની માંગણી થઇ રહી છે. તે માટે સરકાર દ્વારા જૂના સંદર્ભોની ચકાસણી…
- નેશનલ
રેકોર્ડબ્રેકઃ 31 ઓક્ટોબર સુધી 7.85 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ થયા
આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2023-24 માટે 31 ઓક્ટોબર સુધીમાં રેકોર્ડ 7.85 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં 31 ઓક્ટોબર, 2023 સુધી ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નની કુલ…