- નેશનલ
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ તમિલનાડુના રાજ્યપાલે સરકારને 10 પેન્ડિંગ બિલ પરત મોકલાવ્યા
ચેન્નઇ: તમિલનાડુ અને પંજાબની રાજ્ય સરકારોએ રાજ્યપાલોની બિનજરૂરી અને કારણ વગરની દખલગીરી અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પંજાબના રાજ્યપાલો સામે કડક વલણ અપનાવ્યું હતું. હવે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ગુરુવારે…
- સ્પોર્ટસ
કિંગ કોહલી માટે વિક્રમ રાઠોડે શા માટે આપ્યું આ નિવેદન?
મુંબઇઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ સદી મારવાનો વિક્રમ નોંધાવ્યો હતો, જેમાં દુનિયાભરના ક્રિકેટરોએ કોહલીને બિરદાવ્યો હતો. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું હતું કે વિરાટ કોહલીએ વિક્રમ કર્યો છે, પરંતુ તે વધુ રન બનાવવા માટે…
- આમચી મુંબઈ
મોનો રેલના પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત
મુંબઈ: મુંબઈમાં મોનો રેલમાં મુસાફરી કરનાર પ્રવાસીઓને હવે 18 મિનિટના બદલે દર 15 મિનિટે મોનો રેલની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા પણ મોનો રેલની 20 કિમીના માર્ગ પર વધારાની 24 સર્વિસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
દેવઉઠી અગિયારસના દિવસે બિલકુલ ન કરો આ કામ, નહિ તો લક્ષ્મીનારાયણ થશે નારાજ
દેવઉઠી અગિયારસનું તમામ એકાદશીઓમાં વિશેષ મહત્વ છે, એટલા માટે કેમકે દેવઉઠી અગિયારસને દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ દિવસથી લગ્ન સહિતના શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. એવી માન્યતા છે કે ચાતુર્માસ શરૂ થાય એટલે ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે અને…
- આપણું ગુજરાત
અમદાવાદમાં હોટેલ અને હવાઈ ભાડાં પહોંચ્યા આસમાને
અમદાવાદઃ વર્લ્ડ કપ-2023માં ઇતિહાસ રચવાથી ભારત હવે બસ થોડુંક જ દૂર છે. ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ વર્લ્ડ કપની ફાઇનલ મેચનું સાક્ષી બનવાનું છે. વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમની પણ અહીંયા જ યોજાવાની છે ત્યારે અમદાવાદમાં ક્રિકેટ ફિવરનો હોટેલમાલિકો તથા એરલાઇન્સ દ્વારા…
- નેશનલ
બોલો, બે પત્ની ધરાવતા સાત ઉમેદવાર છે વિધાનસભાની ચૂંટણીના જંગમાં
જયપુર: દેશના ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ નાની મોટી પાર્ટીઓના ઉમેદવારો અત્યારે લાઈમલાઈટમાં છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા પછી રસપ્રદ માહિતી જાણવા મળી છે, જેમાં બબ્બે પત્નીવાળા સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. મળતી માહિતી અનુસાર મેવાડ-વાગડની 28માંથી છ…
- આમચી મુંબઈ
એમટીએચએલ માટે આવ્યા મોટા ન્યૂઝ, ટૂંક સમયમાં મળશે કનેક્ટિવિટી
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (એમટીએચએલ)નું કામકાજ 98 ટકાથી વધુ પૂરું થયું હોવાથી આ કોરિડોરને ટૂંક સમયમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે, જે મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટાડશે.22 કિલોમીટર લાંબા દરિયાઈ પ્રકલ્પ પૂરો થવાથી મુંબઈ રિજનના બંને શહેરો…