- નેશનલ
નૂંહ જિલ્લામાં મહિલાઓ પર પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ
નૂંહ: હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એકવાર હોબાળો થયો હતો. ગુરુવારે સાંજે 7.30ના સમયે મદરેસાના કેટલાક અસામાજિક તત્વોએ કુવા પર પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ઘણી આઠ જેટલી મહિલાઓ ઘાયલ થઈ છે. જેમને સારવાર માટે…
- સ્પોર્ટસ
સચિનનો રેકોર્ડ તોડતી વખતે વિરાટના હાથમાં હતો આ ખાસ બેન્ડ, જાણી લો ખાસિયતો
વર્લ્ડ કપ સેમીફાઇનલ દરમિયાન જ્યારે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો તે સમયે તેના હાથ પર રહેલા એક ખાસ બેન્ડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વર્લ્ડકપની મોટાભાગની મેચોમાં વિરાટે સતત આ બેન્ડ તેના કાંડા પર પહેરી રાખ્યું હતું. સૂર્યકુમાર, સિરાજ, શ્રેયસ…
- આમચી મુંબઈ
બસના ભાડાં વધાર્યા પછી પણ એસટીએ પ્રાપ્ત કરી વિક્રમી આવક
મુંબઈઃ દેશભરમાં તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે આ વર્ષે પણ દિવાળીના વેકેશન દરમિયાન રાજ્ય પરિવહન નિગમ (એસટી) બસ સેવાના પ્રવાસીઓની અવરજવરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, તેનાથી વિક્રમી આવક પ્રાપ્ત કરી હતી.દિવાળી દરમિયાન એસટી પ્રશાસન દ્વારા બસના ભાડાં વધાર્યા…
- આપણું ગુજરાત
રવિવારે અલગ હશે અમદાવાદની રોનકઃ પીએમથી લઈને અદાણી-અંબાણી પણ આવશે…
અમદાવાદઃ અમદાવાદ અને અમદાવાદીઓ વર્લ્ડકપ-2023ની ફાઈનલ માટે એકદમ તૈયાર છે અને રવિવારે એટલે કે 19મી નવેમ્બરના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાવશે અને મજાની વાત તો એ છે કે આ મેચ જોવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહેશે એ…
- નેશનલ
મધ્ય રેલવે પર પ્રવાસ બનશે એકદમ સુસાટ… આ છે કારણ…
મુંબઈઃ મધ્ય રેલવેના ઈગતપુરી-ભુસાવળ-બડનેરા ડિવિઝનમાં ટ્રેનોની સ્પીડ વધારવા માટે રેલવે ટ્રેકનું એક્સ્ટેન્શન, ઓવરહેડ વાયર સિસ્ટમનું મેઈન્ટેનન્સ, સિગ્નલ અને બીજી ટેક્નિકલ વર્કની સાથે સાથે જ મૂળભૂત સુવિધાઓ ઊભી કરવાનું કામ હાલમાં જ પૂરું કરવામાં આવ્યું છે. જેને કારણે છત્રપતિ શિવાજી મહારાજ…
- સ્પેશિયલ ફિચર્સ
જવાહરલાલ નહેરુના આ નિર્ણયે બદલી નાખ્યું ભારતીય ક્રિકેટ ટીમનું નસીબ…
નવી દિલ્હીઃ લગભગ 12 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા જઈ રહી છે. 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જીતે તો ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી જશે. પરંતુ એક સમય એવો પણ હતો…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલમાં, રવિવારે ભારત સામે ટક્કર
કોલકત્તાઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઈનલ મેચ આજે અહીંના ઈડન ગાર્ડન ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ બેટિંગ લઈને 212 રનનો સામાન્ય સ્કોર કરીને પહેલાથી પાણીમાં બેસી ગયું હતું.213 રનનો સ્કોર અચીવ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ તમિલનાડુના રાજ્યપાલે સરકારને 10 પેન્ડિંગ બિલ પરત મોકલાવ્યા
ચેન્નઇ: તમિલનાડુ અને પંજાબની રાજ્ય સરકારોએ રાજ્યપાલોની બિનજરૂરી અને કારણ વગરની દખલગીરી અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પંજાબના રાજ્યપાલો સામે કડક વલણ અપનાવ્યું હતું. હવે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ગુરુવારે…
- સ્પોર્ટસ
કિંગ કોહલી માટે વિક્રમ રાઠોડે શા માટે આપ્યું આ નિવેદન?
મુંબઇઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ સદી મારવાનો વિક્રમ નોંધાવ્યો હતો, જેમાં દુનિયાભરના ક્રિકેટરોએ કોહલીને બિરદાવ્યો હતો. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું હતું કે વિરાટ કોહલીએ વિક્રમ કર્યો છે, પરંતુ તે વધુ રન બનાવવા માટે…