- ઇન્ટરનેશનલ
જેરુસલેમમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી હમાસે લીધી ત્યારે હવે યુદ્ધવિરામ ચાલશે કે કેમ?
જેરુસલેમ: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘણા સમય બાદ યુદ્ધવિરામ થયું છે. પરંતુ અત્યારે જેરુસલેમમાં આતંકી હુમલો થયો છે. જેરુસલેમના પ્રવેશ દ્વાર ગણાતા મુખ્ય રસ્તાઓ પર બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ઈઝરાયલના ત્રણ લોકોના મોત થયા હતા અને છ…
- નેશનલ
બિલ રોકવા અને મંજૂરી આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ મુદ્દે કરી શકે છે આ નિર્દેશ…
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલને લઇને કેસ ચાલી રહ્યા છે. જેમાં તમિલનાડુ, પંજાબ અને હવે કેરળમાં રાજ્ય સરકારે રાજ્યપાલ સામે આરોપ કર્યો છે કે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને તેમની મંજૂરી આપતા નથી. પરિણામે બિલ લાંબા…
- સ્પેશિયલ ફિચર્સ
આવતી કાલથી થશે આ પાંચ મોટા ફેરફાર જાણી લો આમાં તમને કેટલો ફાયદો થશે…
આજે 30 નવેમ્બર એટલે કે મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી શરૂ થશે વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો. ત્યારે આ વર્ષે પણ સરકારે ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ફેરફારો કર્યા છે અને આ તમામ ફેરફારો તમારે દૈનિક જીવન પર…
- નેશનલ
આ એક કારણે તમારી ઉંમર 17 વર્ષ ઓછી થાય છેઃ ચેતી જજો
દિલ્હી સહિતના શહેરો હાલમાં એક મોટી સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તે છે પ્રદૂષણ. એક ક્લોલિટી ઈન્ડેક્સનો ઉતરતો આંકડો ચડતા શેરબજારના સેન્સેકસ પર હાવી થઈ ગયો હોય તે રીતે ખરાબ આબોહવાએ શહેરોને ઘેરી લીધા છે. આ પ્રદુષણની હાલમાં તો શ્વાચ્છોશ્વાસ…
- સ્પોર્ટસ
આ ખાસ અંદાજમાં હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં સ્વાગત કર્યું નીતા અંબાણીએ…
હાર્દિક પંડ્યાના પાલા બદલવાને કારણે આઈપીએલમાં માહોલ એકદમ ગરમાગરમીવાળો જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ બે વર્ષ સુધી ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યા બાદ આખરે પાછું મુંબઈ ઈન્ડિયન્સમાં કમબેક કર્યું છે. હાર્દિક પંડ્યાની આ ઘરવાપસીને ટીમની માલકણ નીતા અંબાણીએ ખાસ અંદાજમાં…
- આમચી મુંબઈ
દસ દિવસનું શિયાળુ સત્ર પૂરતું નહીં: વિપક્ષ
મુંબઈ: મહારાષ્ટ્રના વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે રાજ્ય સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે રાજ્યના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 10 દિવસ પૂરતા નથી. વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમીથી વીસમી સુધી આયોજિત કરવામાં આવ્યું છે. ત્રણ અઠવાડિયાના આ સત્રમાં…
- આમચી મુંબઈ
વિધાન પરિષદનું શતકોત્તર વર્ષ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનપરિષદના શતકોત્તર ઉજવણીનું આયોજન નાગપુર અધિવેશનમાં કરવામાં આવ્યું છે. વિધાન પરિષદના ઉપસભાપતિ નીલમ ગોરેએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે વિધાન પરિષદની સ્થાપના 1921માં કરવામાં આવી હતી.રાજ્યના વિકાસમાં વિધાનપરિષદનું યોગદાન ઉલ્લેખનીય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું…