- નેશનલ
વિધાનસભા ચૂંટણી પરિણામો
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 2 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 162 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 66 અને બસપા 1 સીટ પર આગળ છે. રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં પણ ભાજપ લીડ…
- સ્પેશિયલ ફિચર્સ
UPI પેમેન્ટના પૈસા મળતા લાગશે 4 કલાકનો સમય? જાણો શું છે સરકારના નવા નિયમો
મુંબઈ: દેશમાં ઓનલાઇન પેમેન્ટ કરવા માટે યુપીઆઇ (UPI) સૌથી લોકપ્રિય માધ્યમ બન્યું છે. પણ ઓનલાઇન પેમેન્ટ વધવાની સાથે સાથે સાઇબર ક્રાઇમ (Cyber Crime)માં પણ વધારો થયો છે.ભારત સરકાર દ્વારા આ સાઇબર ક્રાઇમને રોકવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા…
- ઇન્ટરનેશનલ
કેટલા બંધકો જીવિત છે…અમને ખબર નથી..હમાસનું નિવેદન સાંભળીને ઇઝરાયલ ભડક્યું….
ગાઝા: યુદ્ધવિરામ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઇ ગયું છે. ઈઝરાયલે ફરીથી હમાસ પર હુમલાઓ શરૂ કરી દીધા છે. આ દરમિયાન હમાસના રાજકીય નેતા ગાઝી હમાદે એવું નિવેદન આપ્યું હતું કે ગાઝા પટ્ટીમાં હજુ કેટલા બંધકો છે…
- આપણું ગુજરાત
વાહ! અમરેલીના વીજતંત્રની સમયસૂચકતાએ બચાવ્યો એક શ્રમિકનો જીવ
અમરેલીઃ આત્મહત્યા કોઈ સમસ્યાનો હલ નથી તેમ વારંવાર સમજાવવા છતાં લોકો પોતાની મુસિબતોનો હલ જીવ દઈ દેવામા શોધે છે. આવા જ એક જીવ આપવા ગયેલા શ્રમિકને વીજતંત્રની સમયસૂચકતાએ બતાવી લીધો હતો.આ ઘટના સૌરાષ્ટ્રના અમરેલીની છે. અહીં એક શ્રમિક આપઘાત કરવા…
- નેશનલ
તેલંગાણામાં ચૂંટણી દરમિયાન આંધ્રપ્રદેશે નાગાર્જુન સાગર ડેમ પર કબજો કર્યો
તેલંગાણા: તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે મતદાનને થોડો જ સમય બાકી છે ત્યારે આંધ્રપ્રદેશે કૃષ્ણા નદી પરના નાગાર્જુન સાગર ડેમ પર કબજો કરી લીધો હતો અને વધારે પાણી છોડી દીધું હતું. જેના કારણે બંને રાજ્યો વચ્ચે…
- આમચી મુંબઈ
યુપીમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરી રોકડ લૂંટનારો અંધેરીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર પ્રદેશમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરીને રોકડ લૂંટનારી ટોળકીના સભ્યને અંધેરી પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.યુપીમાં ગોળીબાર કરી કૅશવૅનના ગનમૅન જય સિંહની હત્યા કર્યા બાદ રોકડ લૂંટી ફરાર થઈ ગયેલા આરોપીમાંથી એક ચંદન કમલેશ પાસવાન (20)…
- આમચી મુંબઈ
મહાપરિનિર્વાણ દિવસે બસ અને ટ્રેનની વિશેષ વ્યવસ્થા
મુંબઈ: ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને બેસ્ટ વહીવટીતંત્ર દ્વારા અનુયાયીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બેસ્ટ પ્રશાસને ચૈત્યભૂમિ સહિતના મુખ્ય સ્થળોએ લાઇટની વ્યવસ્થા કરવા સાથે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. બેસ્ટ પ્રશાસન પાસેથી મળેલી માહિતી મુજબ બાબાસાહેબના 67માં…