- નેશનલ
12 દિવસથી ભારતીય જવાન પાકિસ્તાનની કેદમાં, ફ્લેગ મીટિંગ પછી પણ પરિણામ મળ્યું નથી
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર તણાવ સતત વધી રહ્યો છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. બીજી તરફ હાલમાં જ પાકિસ્તાન રેન્જર્સે બંધક બનાવેલા BSF જવાનને છોડાવવાના પ્રયત્નો (BSF Jawan in Pakistan Custody)…
- સુરત
સુરતમાં પણ ચંડોળા તળાવ જેવી કાર્યવાહીઃ બાંગ્લાદેશીઓને તગેડશે સરકાર
સુરતઃ પહેલાગામ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશ અને પાકિસ્તાની નાગરિકો પર સરકાર તૂટી પડી છે. સુરત, અમદાવાદ, વડોદરામાં ખાસ ઑપરેશન હાથ ધરી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના ચંડોળા તળાવ આસપાસની ખૂબ મોટી જગ્યા ખાલી કરવામાં આવી હતી, જે બાંગ્લાદેશી…
- નેશનલ
રાહુલ ગાંધી 1984ના શીખ રમખાણોની જવાબદારી લેવા તૈયાર, કહ્યું કોંગ્રેસના શાસનમાં ભૂલો થઈ
વોશિંગ્ટન: 1984ના શીખ વિરોધી રમખાણો પર અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભૂલો સ્વીકારતા કહ્યું કે તેઓ પાર્ટીના ઇતિહાસમાં થયેલી દરેક ભૂલની જવાબદારી લેવા તૈયાર છે, ભલે આ ઘટના તેમના રાજકારણમાં…
- નેશનલ
ચમત્કારઃ બે વર્ષથી ગુમ થયેલો દીકરો અમદાવાદથી મળ્યો, પરિવારને મોટી રાહત
નવી દિલ્હીઃ માતા-પિતા માટે પોતાના સંતાનોથી વધારે મહત્વનું બીજુ શું હોઈ શકે? આવી જ એક ઘટના દિલ્હી અને અમદાવાદ સાથે જોડાયેલી પ્રકાશમાં આવી છે. દિલ્હીથી ગુમ થયેલા 16 વર્ષનો છોકરો બે વર્ષ પછી અમદાવાદથી મળી આવ્યો છે. માતા-પિતાએ તમામ પ્રકારની…
- નેશનલ
પાકિસ્તાનની હાલત થશે બદથી બદતર, સિંધુ બાદ રોક્યું ચિનાબ નદીનું પાણી
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વણસ્યા છે. ભારતે પાકિસ્તાન પર વિવિધ પ્રતિંબંધ લગાવી દીધા છે સિંધુ સંધિ તથા વિઝા રદ થયા બાદ પણ અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ…
- નેશનલ
કાશ્મીરમાં મોટો અકસ્માત: આર્મીનું વાહન 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં એક દુર્ઘટના સર્જાય છે. કાશ્મીરના રામબન જિલ્લામાં ભારતીય સેનાનું એક વાહન ખીણમાં ખાબકતાં ત્રણ જવાનો શહીદ થયા છે. ઘટના સ્થળના દ્રશ્યોમાં વાહનના ભંગારના અવશેષો 700 ફૂટ ઊંડી ખીણમાં પડેલા જોવા મળ્યા હતા. જવાનોના મૃતદેહો, તેમનો સામાન અને…
- સુરેન્દ્રનગર
જામવાળીમાં તંત્રની ખનીજ માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, 36 લાખનો મુદ્દામાલ જપ્ત
થાનગઢ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા એચ. ટી. મકવાણા અને તેમની ટીમે બાતમીના આધારે રાત્રિના સમયે દરોડો પાડીને ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી હતી અને આશરે…
- ઉત્સવ
ઊડતી વાત : તમારી પાસે કોઇ માફિયાનો નંબર છે?
-ભરત વૈષ્ણવ ‘તમારે બ્રુસલી કે જેકી ચેન સાથે ઓળખાણ ખરી?’ રાજુ મારા ઘરમાં દાખલ થયો. એણે રિમોાટથી એર એરકન્ડિશનર સોળ પર સેટ કરી રૂમ ચિલ કર્યો. મને એસી ફાવતું નથી. રાજુએ સવાલ સાથે એસીને એકદમ કુલમાં સેટ કરી મને અપસેટ…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : સોની કરે ટૂંકાનું લાંબું, સુથાર કરે લાંબાનું ટૂંકું
-હેન્રી શાસ્ત્રી સોની અને સુથાર. સોની એટલે ઘરેણાં ઘડનાર કારીગર અને સુથાર એટલે લાકડા ઘડનાર કારીગર. બંનેનો ખપ પડે પણ પ્રસંગે. આ બંને ભાષામાં કહેવતમાં પણ ખાસ્સા વણાઈ ગયા છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ બંને શબ્દના અન્ય…
- નેશનલ
‘નિકાહ માટે CRPF મુખ્યાલયે મંજૂરી આપી હતી’ બરતરફ કરાયેલા જવાને આરોપો નકારી કાઢ્યા
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે લેવામાં આવી રહેલા પગલાના ભાગ રૂપે ભારત સરકારે પાકિસ્તાની નાગરીકોને ભારત છોડવા આદેશ આપ્યો છે. એવામાં જાણવા મળ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ(CRPF)ના જવાન મુનીર અહેમદ તેની…