- ઇન્ટરનેશનલ
ગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, મહિના પહેલા થઈ હતી સગાઈ
ગાઝા પટ્ટીઃ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ભારતીય મૂળના ઈઝરાયલી સૈનિકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જેની એક મહિના પહેલા સગાઈ થઈ હતી. અશડોડના માસ્ટર સાર્જન્ટ ગિલ ડેનિયલ્સનું મોત મંગળવારે થયું હતું. બુધવારે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા…
- નેશનલ
વારાણસીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ અંતિમ પગલું ભરતા ખળભળાટ
વારાણસી: ઉત્તર પ્રદેશ (યુપી)ના વારાણસી શહેરમાં એકજ પરિવારના ચાર લોકોએ આપઘાત (આત્મહત્યા) કરવાનું ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, પરંતુ તેને કારણે પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુરુવારે સાંજે બનેલી ઘટનામાં એક મહિલા સહિત ત્રણ પુરુષે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા…
- નેશનલ
નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપઃ નવીનને બેવડી સફળતા, જીત્યા બે ગોલ્ડ મેડલ
નવી દિલ્હીઃ આર્મી માર્કસમેનશિપ યુનિટના શૂટર નવીને ગુરુવારે ભોપાલમાં આયોજિત પિસ્તોલ સ્પર્ધાઓની નેશનલ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સિંગલ અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ સાથે બેવડી સફળતા હાંસલ કરી હતી.નવીને એમપી સ્ટેટ શૂટિંગ એકેડેમી રેન્જમાં યોજાયેલી ફાઇનલમાં 246.2 પોઈન્ટ્સ…
- આમચી મુંબઈ
16 મહિનામાં 5 વખત હાર્ટ એટેક પછી જીવતદાન મળ્યું મહિલાને, જાણો હકીકત!
મુંબઈ: આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સગીર વ્યક્તિઓને પણ હાર્ટ એટેક આવતા તેમના મોત થયા હોવાના અનેક સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે તાજેતરમાં મુંબઈનો એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. મુલુંડના રહેવાસી…
- નેશનલ
બે રાજ્યમાં આઈટી વિભાગનો સપાટો, એટલી રોકડ મળી કે મશીનો પડ્યા બંધ
રાંચી/ભુવનેશ્વરઃ આવકવેરા વિભાગ (આઈટી)એ ઓડિશા અને ઝારખંડ સ્થિત જાણીતી ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડે રેડ પાડીને કંપનીના પરિસરમાંથી મોટી સંખ્યામાં નોટ જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ ધીરજ…
- ઇન્ટરનેશનલ
કતારમાં ફાંસીની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનને મળવા પહોંચ્યા ભારતીય રાજદૂત…
કતાર: કતારમાં જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ નેવી કર્મચારીઓને ભારતીય રાજદૂત ત્રણ ડિસેમ્બરના રોજ મળવા પહોંચ્યા હતા તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું. તેમજ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કતારના અમીર…
- મહારાષ્ટ્ર
તુળજા ભવાની મંદિરના દાગીનામાં ગેરરીતિ મુદ્દે હવે આ નિર્ણય લેવાયો
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના તુળજાપુરના જાણીતા તુળજા ભવાની મંદિરમાં માતાજીના દાગીનામાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે હવે તપાસ કરવા માટે કમિટીની સ્થાપના કરવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યુ હતું.મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં મંદિર પાસે…
- સ્પોર્ટસ
ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કર્યું આ કામ
દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (એટલે કે આઇસીસી)એ આગામી વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 4 જૂનથી 30 જૂન, 2024 દરમિયાન મેન્સ ક્રિકેટ ટવેન્ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે,…