- ટોપ ન્યૂઝ
“મોટો માણસ બનાવી દઇશ..” છત્તીસગઢના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રીને અમિત શાહે શું કહ્યું?
રાયપુર: છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ ચુકી છે. રાજ્યની આદિવાસી વસ્તીનો મુખ્ય ચહેરો ગણાતા વિષ્ણુદેવ સાય છત્તીસગઢમાં શાસનની ધુરા સંભાળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગયા મહિને કુનકુરી મતવિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મતદારોને વિષ્ણુ દેવ સાયને ધારાસભ્ય તરીકે…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ડૉક્ટર વિના જ ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. 14મી ડિસેમ્બરથી પાકિસ્તાનની ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલો ટેસ્ટ મેચ રમશે. ત્યારે મળતી માહિતી મજબ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ડોક્ટર વગર જ ઓસ્ટ્રેલીયા પહોંચી છે. ડોક્ટરને વિઝા ન મળવાને કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો…
- નેશનલ
ઠંડી વધવાની સાથે કોવિડ કેસોની સંખ્યમાં વધારો, એક દિવસમાં આટલા કેસ નોંધાયા
નવી દિલ્હી: ઠંડી વધવાની સાથે ભારતમાં કોવિડના કેસમાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં ડિસેમ્બર મહિનામાં કોવિડ-19થી ચેપગ્રસ્ત થયેલા લોકોની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે દેશભરમાં કોવિડ-19 ના 166 નવા…
- આમચી મુંબઈ
હોટેલની મહિલા કર્મચારીની જાતીય સતામણી: યુએસના નાગરિક સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં હોટેલની મહિલા સફાઈ કર્મચારીની કથિત જાતીય સતામણી કરવા બદલ યુએસના નાગરિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘટના તુર્ભે પરિસરમાં આવેલી એક હોટેલ ખાતે શનિવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ બની હતી.23 વર્ષની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ…
- આમચી મુંબઈ
ટ્રેનમાં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં આરોપીને એક દિવસની સજા
મુંબઈ: ઉપનગરની લોકલ ટ્રેનમાં 2019માં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં કોર્ટે 49 વર્ષના આરોપીને એક દિવસની સજા સંભળાવી હતી.મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ બી. કે. ગાવંડેએ ચુકાદામાં નોંધ્યું હતું કે આ ગુનો ‘ઘૃણાસ્પદ’ છે અને તેથી આરોપીને રાહતનો લાભ આપી શકાય નહીં.કેસની વિગતો અનુસાર…
- ઇન્ટરનેશનલ
વિદેશમાં સૌથી વધુ આ દેશમાં ભારતીય વિદ્યાર્થીનાં મોતઃ જાણો સરકારી રિપોર્ટ
નવી દિલ્હી: કુદરતી કારણો, અકસ્માતો અને તબીબી પરિસ્થિતિઓ સહિતના વિવિધ કારણોસર 2018 થી અત્યાર સુધીમાં વિદેશમાં 403 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, કેનેડામાં સૌથી વધુ 91 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય પ્રધાન વી…
- ઇન્ટરનેશનલ
હવે UAEમાં લહેરાશે સનાતન ધર્મનો વાવટો
અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં પશ્ચિમ એશિયાના સૌથી મોટા મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થશે. મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ મંદિર અબુ ધાબીની બહાર જ…
- ટોપ ન્યૂઝ
છત્તીસગઢના મુખ્ય પ્રધાનનું નામ ભાજપે જાહેર કર્યું
રાયપુર/નવી દિલ્હીઃ ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ત્રીજી ડિસેમ્બરના પરિણામો પછી તેલંગણાના મુખ્ય પ્રધાન (સીએમ)નું નામ નક્કી કરવામાં આવ્યું હતું. એના સિવાય ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળ્યા પછી પણ મુખ્ય પ્રધાન તરીકે કોઈ નામ નક્કી કરી શક્યા નહોતા,…
- આમચી મુંબઈ
…તો મોદીએ પાકિસ્તાન સાથે સાંઠગાંઠ કરીને….: રાઉતે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: શિવસેના યુબીટીના વિધાનસભ્ય સંજય રાઉતે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની ટીકા કરી હતી. દેશના પાંચ રાજયમાં થયેલી વિધાસભાની ચૂંટણીના પરિણામોને લઈને રાઉતે નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું હતું કે જો મધ્ય પ્રદેશ અને…