- વેપાર
વિદેશી ફંડોએ ભારતીય બજારમાં છ મહિનામાં એક લાખ કરોડ રૂપિયાના શૅર વેચી નાખ્યા
મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી એક વખત નેટ સેલર્સ બન્યા છે. ઉપલબ્ધ ડેટા અનુસાર જૂનમાં ઇક્વિટીમાંથી રૂ. 8,749 કરોડ પાછા ખેંચીને એફઆઇઆઇ ચોખ્ખા વેચાણકર્તા બન્યા છે. ડિપોઝિટરીઝના ડેટા દર્શાવે છે કે મે મહિનામાં રૂ. 19,860 કરોડ અને એપ્રિલમાં રૂ. 4,223…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : રાહુલ ગરબડના આક્ષેપો કરે છે પણ પુરાવા ક્યાં છે?
ભરત ભારદ્વાજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ છે. રાહુલે અખબારોમાં લેખ લખીને ભાજપને જીતાડવા માટે કઈ રીતે કહેવાતું ‘મેચ…
- અમદાવાદ
અમદાવાદીઓ તૈયાર રહો પરસેવેથી જ ન્હાવા માટે, કારણ કે વરસાદ હજુ રાહ જોવડાવશે
અમદાવાદીઓ માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. અમદાવાદમાં હજી આગામી 10 દિવસ સુધી વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી 14 તારીખથી રાજ્યમાં ચોમાસુ બેસી જવાનું હોવા છતાં પણ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ઈંડા બન્યા ઝેરી! સાલ્મોનેલા બેક્ટેરિયાથી 80 લોકો બીમાર, 17 લાખ ઈંડા પાછા મંગાવાયા
લોસ એન્જલસ: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં અલગ અલગ ખાદ્ય પદાર્થો મારફતે ફેલાઈ રહેલા સાલ્મોનેલા બેક્ટેરિયાને કારણે ખળભળાટ મચી ગયો છે. કાકડી, ડુંગળી અને ટામેટાં પછી ઈંડામાં સાલ્મોનેલા બેક્ટેરિયાની હાજરી(Salmonella bacteria in eggs)ની જાણ થઇ છે. ચેપગ્રસ્ત ઈંડા ખાવાથી યુએસના સાત…
- અમદાવાદ
ગુજરાતની 54 હજારથી વધુ સ્કૂલોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
અમદાવાદ : ગુજરાતના ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની 54 હજારથી વધુ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. વર્ષ 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન બાદ ફરી એકવાર રાજ્યના હજારો સ્કૂલ કેમ્પસમાં 1.15 કરોડ જેટલા બાળકોએ આજથી અભ્યાસ શરૂ કર્યો છે. વર્ષ…
- ધર્મતેજ
શિવ રહસ્ય : અહિંસા, સદાચાર ને સુવ્યવહાર કદી વ્યર્થ જતો નથી
ભરત પટેલ પાટલીપુત્રના રાજા ક્ષુવને ભગવાન વિષ્ણુએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને તેમની કીર્તિ જગવિખ્યાત થાય તેવું વરદાન આપ્યું હતું. એક દિવસ રાજા ક્ષુવ પોતાના રાજરસાલા સાથે વનગમન કરતાં કરતાં ઋષિ દધીચિના આશ્રમ પાસે આવી પહોંચ્યાં. આશ્રમમાં રાજા ક્ષુવ અને…
- ધર્મતેજ
વિશેષ : દેવોને ભોજનમાં અપાતી પાંચ આહુતિનું રહસ્ય!
રાજેશ યાજ્ઞિક સનાતન ધર્મમાં આપણે કોઈપણ ધાર્મિક કાર્ય કરીએ, પછી તે પૂજન હોય, યજ્ઞ-હવન હોય કે અન્ય, તેમાં દેવોને ભોજનનો ભોગ અપાય છે. દેવોને જમાડવા આપણે પાંચ આહુતિઓ આપીએ છીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ…