- આમચી મુંબઈ
‘મેરા ટિકિટ મેરા ઈમાન’ અભિયાન પશ્ચિમ રેલવેએ શા માટે હાથ ધર્યું?
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા લોકોને પકડવા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મુંબઈ વિભાગના મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રોજે હજારો પ્રવાસીઓ વગર ટિકિટે અથવા ખોટી ટિકિટે પ્રવાસ કરી રહ્યા હોવાની બાબત સામે આવી હતી.…
- સ્પોર્ટસ
જો રોહિત શર્મા માનશે ગાવસ્કરની સલાહ તો દ. આફ્રિકામાં ભારત……
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ઇન્ડિયાની દ. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માને કેટલીક ખાસ સલાહ આપી છે. સુનીલ ગાવસ્કરે ભારતીય કેપ્ટન રોહિત શર્માને દ. આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા મેન્ટલ એડજસ્ટમેન્ટ કરવાની ખાસ સલાહ…
- આમચી મુંબઈ
બાન્દ્રામાં સ્ટન્ટ કરતી વખતે બાઈક પરથી પટકાયેલો યુવક પકડાયો: 50 રફુચક્કર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રામાં સી-લિંક નજીક બાઈક રેસિંગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે રવિવારે મળસકે 50 યુવાન બાઈક પર સ્ટન્ટ કરતા હોવાની માહિતી સામે આવી હતી. જોકે પોલીસથી બચવાના પ્રયાસમાં બાઈક પરથી પટકાયેલો યુવક પકડાઈ ગયો હતો, જ્યારે 50…
- આમચી મુંબઈ
કોરોનાએ ચિંતા વધારી: રાજ્યના પ્રધાન ધનંજય મુંડે કોરોના પોઝિટિવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોરોના વાઈરસના નવા વેરિયેન્ટ જેએન-વનને કારણે આરોગ્ય યંત્રણાની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ઝડપભેર વધી રહી છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં શનિવારે કુલ 19 નવા કોરોનાદર્દીની નોંધ થઈ છે અને આમાં રાજ્યના કૃષિ…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન પાછો ફર્યો દક્ષિણ આફ્રિકા, જાણો આજે શું કર્યું મેદાનમાં?
સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ટવેન્ટી-20 મેચ, વન-ડે મેચ પછી ટેસ્ટ સિરીઝ રમાડવામાં આવશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.સાઉથ આફ્રિકા સામેની 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થનારી…
- આમચી મુંબઈ
સલીમ કુત્તાના પેરોલ પર કોની સહી હતી? સંજય રાઉતે ઉપસ્થિત કર્યો સવાલ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે પોતાની નાશિકની મુલાકાત દરમિયાન સુધાકર બડગુજર અને સલીમ કુત્તાની પાર્ટીના પ્રકરણ પર સત્તાધારી પાર્ટીની જોરદાર ટીકા કરતાં એવો સવાલ કર્યો હતો કે સલીમ કુત્તાને પાર્ટી કરવા માટે પેરોલ આપવાના આદેશ પર કોની સહી હતી?તેમણે…
- આમચી મુંબઈ
કૉંગ્રેસના વિધાનસભ્ય બરતરફ: સંખ્યામાં એકનો ઘટાડો
મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુનિલ કેદારને રાજ્ય વિધાનસભામાંથી ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. નાગપુર જિલ્લા મધ્યવર્તી સહકારી બેંક (એનડીસીસીબી)માં ભંડોળની ગેરરીતિના કેસમાં અદાલતે તેમને સજા કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આની સાથે રાજ્ય વિધાનસભામાં…
- આમચી મુંબઈ
ચુનાભટ્ટીમાં ભરબપોરે અંધાધૂંધ ગોળીબારમાં એકનું મોત: 3 જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં બાઈક પર આવેલા બે હુમલાખોરેએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ જણ ઘવાયા હતા. ગોળીબાર કરી ફરાર થયેલા હુમલાખોરોની શોધ માટે પોલીસ અધિકારીઓની નવ ટીમ બનાવવામાં આવી હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા…