- આમચી મુંબઈ
કૉંગ્રેસના વિધાનસભ્ય બરતરફ: સંખ્યામાં એકનો ઘટાડો
મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુનિલ કેદારને રાજ્ય વિધાનસભામાંથી ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. નાગપુર જિલ્લા મધ્યવર્તી સહકારી બેંક (એનડીસીસીબી)માં ભંડોળની ગેરરીતિના કેસમાં અદાલતે તેમને સજા કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આની સાથે રાજ્ય વિધાનસભામાં…
- આમચી મુંબઈ
ચુનાભટ્ટીમાં ભરબપોરે અંધાધૂંધ ગોળીબારમાં એકનું મોત: 3 જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં બાઈક પર આવેલા બે હુમલાખોરેએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ જણ ઘવાયા હતા. ગોળીબાર કરી ફરાર થયેલા હુમલાખોરોની શોધ માટે પોલીસ અધિકારીઓની નવ ટીમ બનાવવામાં આવી હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા…
- ધર્મતેજ
ત્રણ દિવસ રચાઈ રહ્યો છે ત્રિગ્રહી યોગ, પાંચ રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત…
2023નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે પરંતુ જતાં જતાં પણ આ વર્ષ કેટલીક રાશિઓને સુંદર અને યાદગાર ભેટ આપવા જઈ રહ્યું છે. વર્ષના અંતમાં ધન રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે અને આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ક્યારેય બ્લેક ટાઈગર જોયો છે…આ રહ્યા ફોટા ને વીડિયો
મયૂરભાંજઃ પ્રાણીઓની દુનિયા ખૂબ જ વિશાળ અને રોમાચંક છે. ખાસ કરીને વન્ય પ્રાણીઓ ભલે ખુંખાર લાગતા હોય પણ તેને જોવાની અને તેના વિશે જાણવાની ઉત્કંઠા હંમેશાં જાગતી હોય છે. જે અધિકારીઓ કે કમર્ચારીઓ અહીં દિવસરાત કામ કરે છે તેઓ આ…
- નેશનલ
રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં મૃત કમર્ચારીની ડ્યૂટી લગાવી
લખનઉઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની બલિયાની મુલાકાત દરમિયાન મૃતક કર્મચારીને ફરજ સોંપવા બદલ ચીફ મેડિકલ ઓફિસના એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયપતિ દ્વિવેદીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોેજેક્ટના ખર્ચમાં હજી વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોેજેક્ટના ખર્ચમાં હજી વધારો થવાનો છે. આ પ્રોજેક્ટના સ્થળે રસ્તાની નીચે રહેલી યુટિલિટીઝ સર્વિસ (ગેસ લાઈન, ટેલિફોન લાઈન, વીજળીના કેબલ વગેરે)ના કેબલોને અન્ય સ્થળે હટાવવા માટે લગભગ ૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.ગોરેગામ-મુલુંડ લિંક…
- આમચી મુંબઈ
સુધરાઈની હૉસ્પિટલમાં બાયોમિથેનેશન પ્લાન્ટ ઊભો કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાંથી નીકળતા ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી બાયોગૅસ બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. પાલિકાએ પોતાની પાંચ હૉસ્ટિલોમાં બાયોમિથેનેશન પ્લાન્ટ માટે સપ્લાય, ઈન્સ્ટોલેશન, પરીક્ષણ જેવા કામ માટે બિડ આમંત્ર્યા છે, જે દરરોજ બે…