- આમચી મુંબઈ
વસઈથી ભાઈ-બહેનનાં અપહરણ કરી 10 લાખની ખંડણી માગી: બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈથી 17 વર્ષની કિશોરી અને તેના આઠ વર્ષના ભાઈનું કથિત અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માગનારા બે આરોપીને પોલીસે પાંચ કલાકમાં જ પકડી પાડ્યા હતા. ખંડણીની રકમ ન આપે તો અપહૃત બન્નેને રિમોટ ક્ધટ્રોલવાળા બૉમ્બથી ઉડાવી…
- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર પોલાર્ડ માટે આવ્યા મોટા સમાચાર
લંડનઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડ કપ 2024 જીતવામાં મદદ કરશે. વાસ્તવમાં ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ 2024 માટે પોલાર્ડને ટીમનો સહાયક કોચ બનાવ્યો છે.કોચિંગ સ્ટાફમાં પોલાર્ડને સામેલ કરવાથી ઈંગ્લેન્ડની ટીમને સ્થાનિક પરિસ્થિતિઓનો વધુ સારો ફાયદો ઉઠાવવામાં…
- આમચી મુંબઈ
જૂની અદાવતને લઇ દાતરડાથી યુવકના હાથ કાપી નાખ્યા: ત્રણની ધરપકડ
થાણે: મુરબાડ તાલુકામાં જૂની અદાવતને લઇ દાતરડાથી 27 વર્ષના યુવકના હાથ કાપી નાખવા બદલ મુરબાડ પંચાયત સમિતિના ભૂતપૂર્વ પદાધિકારી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ શ્રીકાંત ધુમાળ, સુનીલ મ્હડસે અને નિકેશ આહિરે તરીકે થઇ હોઇ કોર્ટે તેમને…
- આમચી મુંબઈ
2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોઈ નહીં: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ મુજબ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વિપક્ષ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે…
- ટોપ ન્યૂઝ
શરદ પવારે રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું
મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે સોમવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ)ની નવી ચૂંટાયેલી સમિતિને સસ્પેન્ડ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું હતું કે રમતગમત મંત્રાલયે આ નિર્ણય પહેલાં લેવાની આવશ્યકતા હતી.રમતગમત મંત્રાલય દ્વારા રવિવારે રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરવાની જાહેરાત…
- આમચી મુંબઈ
બોલો, ગામવાસીઓએ આખેઆખું ગામ વેચવા કાઢ્યું છે… સ્ટોરી સાંભળશો તો ચકરાઈ જશો
આજે અમે અહીં તમારા માટે સાંભળવામાં એકદમ ફિલ્મી લાગે એવી સ્ટોરી લઈને આવ્યા છીએ અને કદાચ તમને પહેલી વખત તો આ સ્ટોરી વાંચીને વિશ્વાસ પણ નહીં બેસે કે આવું હકીકતમાં બન્યું છે. પરંતુ આ સ્ટોરી છે એકદમ રિયાલિસ્ટિક અને એ…
- આમચી મુંબઈ
‘મેરા ટિકિટ મેરા ઈમાન’ અભિયાન પશ્ચિમ રેલવેએ શા માટે હાથ ધર્યું?
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા લોકોને પકડવા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મુંબઈ વિભાગના મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રોજે હજારો પ્રવાસીઓ વગર ટિકિટે અથવા ખોટી ટિકિટે પ્રવાસ કરી રહ્યા હોવાની બાબત સામે આવી હતી.…
- સ્પોર્ટસ
જો રોહિત શર્મા માનશે ગાવસ્કરની સલાહ તો દ. આફ્રિકામાં ભારત……
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ઇન્ડિયાની દ. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માને કેટલીક ખાસ સલાહ આપી છે. સુનીલ ગાવસ્કરે ભારતીય કેપ્ટન રોહિત શર્માને દ. આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા મેન્ટલ એડજસ્ટમેન્ટ કરવાની ખાસ સલાહ…