- નેશનલ
રામ મંદિરઃ આંદોલનના મુખ્ય ચહેરો ગણાતા વિનય કટિયારને જ આમંત્રણ નહીં!
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે દેશ વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં દેશના દરેક વર્ગ અને સમાજ, દરેક ધર્મ અને દરેક સંપ્રદાયના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ રામ મંદિર આંદોલનનો મુખ્ય ચહેરો…
- નેશનલ
લોકસભા ચૂંટણી-2024 માટે ભાજપનો માસ્ટર પ્લાન જાણો….
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી જીતવા માટે કંઈને કંઈ યોજનાઓ બનાવી રહી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત નોંધાવ્યા બાદ ભાજપે હવે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ થોડા મહિનામાં યોજાનારી ચૂંટણી માટે…
- નેશનલ
ગોવામાં મિગ-29 ફાઈટર જેટનું ટાયર ફાટ્યું, પણ
પણજીઃ ભારતીય હવાઈદળનું મિગ-29 ફાઈટર જેટ ઉડાન ભર્યા પહેલા એકાએક તેનું ટાયર ફાટ્યું હતું. મંગળવારે બપોરે આ બનાવ બન્યા પછી પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.ડાબોલિમ હવાઈમથકે વિમાન મિગ-29નું ટાયર એકાએક ફાટ્યું હતું, પરંતુ તેમાં કોઈને જાનહાનિ થઈ નથી. આ બનાવને…
- નેશનલ
ભારત આવતા જહાજો પર ડ્રોન-મિસાઇલ એટેક વિશે રાજનાથસિંહે આપ્યું મોટું નિવેદન
ભારતમાં દરિયાઇ ક્ષેત્રે જહાજ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં ‘MV કેમ પ્લુટો’ અને લાલ સાગરમાં ‘MV સાંઇબાબા’ નામના કાચુ તેલ લઇ જતા 2 જહાજો પર ડ્રોન-મિસાઇલ એટેક થતા ભારતના અન્ય દેશો સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર પર મોટી અસર થવાની…
- આમચી મુંબઈ
સ્કૂલમાં પહેલા ધોરણથી કૃષિ વિષયનો સમાવેશ: શિક્ષણ પ્રધાનની મોટી જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં શાળા શિક્ષણ વિભાગના અભ્યાસક્રમમાં વ્યાપક સુધારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ પૂરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ અભ્યાસક્રમમાં કાળાનુરૂપ સુધારા કરવામાં આવી રહ્યા છે. દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ…
- સ્પેશિયલ ફિચર્સ
કોવિડનો નવો વેરિએન્ટ JN.1 આવા લોકો માટે ઘાતક બની શકે છે, બેદરકારી મોંઘી પડી શકે છે, આવી ભૂલો ટાળો
ડોકટરોના જણાવ્યા અનુસાર, કોવિડનો નવો વેરિએન્ટ JN.1 ઝડપથી ફેલાઈ શકે છે અને લોકોએ તેના વિશે ખૂબ કાળજી રાખવી જોઈએ. હાલમાં, આ પ્રકાર વિશે વધુ માહિતી નથી અને તેનાથી બચવા માટે કોવિડનો વધારાનો ડોઝ લેવાની જરૂર નથી. દરેક વ્યક્તિએ આ વિશે…
- નેશનલ
કાશ્મીરના તાપમાનમાં ઘટાડો, પહેલગામ ખીણનું સૌથી ઠંડું સ્થળ
શ્રીનગરઃ કાશ્મીરના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં સતત બીજી રાત્રિએ ઘટાડો નોંધાયો હતો. સોમવારે વહેલી સવારે ખીણમાં ગાઢ ધુમ્મસના કારણે દૈનિક જનજીવન ખોરવાયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં તાપમાન માઇનસ ૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેમાં…
- સ્પેશિયલ ફિચર્સ
તમારે શરીરમાં વધેલી સુગર ઘટાડવી છે? ડાયાબિટીસના અસલી દુશ્મન છે આ 5 શિયાળાના ફળો
હાઈ બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના દર્દીઓ વધી જ રહ્યા છે. આ રોગ મોટાભાગે એવા લોકોમાં જોવા મળે છે જેમની જીવનશૈલી અને ખાણીપીણીની આદતો ખરાબ છે. તેથી, એ સાચું છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ…
- ટોપ ન્યૂઝ
ભારતીય સેનાએ કારગીલ વખતનો ટાઇગર હિલ પરના હુમલાનો વીડિયો જાહેર કર્યો
ભારતીય વાયુસેનાએ કારગીલ યુદ્ધ વખતે ટાઇગર હિલ પર કરેલા હુમલાનો વીડિયો જાહેર કર્યો હતો. 26 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કઇ રીતે મિરાજ-2000 ફાઇટર જેટથી લેઝર ગાઇડેડ બોમ્બમારો કરીને આતંકવાદીઓના ખાત્મો બોલાવવામાં ભારતીય સેનાને સફળતા મળી હતી.આ…