- આમચી મુંબઈ
અમારી પાસે ચાર વડા પ્રધાનપદના ઉમેદવાર: સંજય રાઉતનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણી માટે ઈન્ડિયા આઘાડી પાસે વડા પ્રધાનપદનો ઉમેદવાર જ ન હોવાની ટીકા થઈ રહી છે. સોમવારે એનસીપીના નેતા અજિત પવારે એવું નિવેદન કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ દેખાતો નથી. આનો જવાબ આપતાં…
- સ્પેશિયલ ફિચર્સ
2023માં યુવતીઓએ ઈન્ટરનેટ પર સૌથી વધુ શું સર્ચ કર્યું?
નવી દિલ્હીઃ ટેક્નોલોજી, ઈન્ટરનેટ, ગૂગલ અને સ્માર્ટફોન જેવા સ્માર્ટ ગેજેટ્સે આપણું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. આપણને જો કોઈ વાતની એક ટકાની પણ શંકા આવે તો આપણે તરત જ ગૂગલ પર જઈને એનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરીએ છે.…
- આમચી મુંબઈ
મુંબઈ ઠંડુગાર: મોસમનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન, નવા વર્ષમાં શિયાળો જામશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. મંગળવારે લઘુતમ તાપમાનનો પારો ૧૮.૭ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આગામી અઠવાડિયામાં તાપમાનનો પારો હજી નીચે જવાની શક્યતા છે. એટલે કે નવા વર્ષમાં મુંબઈગરાને શિયાળાની કડકડતી…
- ટોપ ન્યૂઝ
11 જગ્યાએ બોમ્બ મૂક્યાની ધમકીથી મુંબઈ પોલીસ એક્શનમાં, પણ
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કચેરી સહિત અન્ય જગ્યાએ બોમ્બ રાખવાની ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ‘ખિલાફત ઈન્ડિયા’ના નામે મળેલા ઈમેલ પછી મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે, પરંતુ તપાસ કર્યા પછી કંઈ સંદીગ્ધ…
- ઇન્ટરનેશનલ
ચૂંટણીના મેદાનમાં આતંકી ચહેરો! આતંકવાદી હાફિઝ સઇદનો પુત્ર લડશે ચૂંટણી..
પાકિસ્તાન: વર્ષ 2024ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં દુનિયાભરમાં આતંક ફેલાવનારા ચહેરાને પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે. 2008ના મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે, હાફિઝ સઇદનો પુત્ર તલ્હા લાહોરની એક બેઠક પરથી…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે માટે નારાયણ રાણેએ કર્યું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીનો સમય નજીક આવ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના બે જૂથ પડતાં બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. શિંદે જૂથ અને અજિત પવાર જૂથ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાતા આ દરેક પક્ષોના નેતાઓ એકબીજા…
- સ્પોર્ટસ
બોલો, આ કારણસર દક્ષિણ આફ્રિકાની મેચમાં જાડેજાને સ્થાન મળ્યું નહીં…
સેન્ચુરિયનઃ વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પછી રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ સહિત અન્ય સિનિયર ક્રિકેટરની વાપસી થઈ હતી, પરંતુ ટોસ જીત્યા પછીની ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહીં હોવાથી લોકોને આશ્ચર્ય થયું હતું.ભારત…