- આમચી મુંબઈ
યહુદીઓના ધર્મ સ્થળમાં બૉમ્બની ધમકી, તપાસ હાથ ધરાઈ
થાણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વતન થાણેમાં સિનેગોગ ચોક પાસે આવેલા યહૂદી ધર્મસ્થળમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર છે. માહિતી મળતાની સાથે જ આ ધર્મસ્થળની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ યહૂદી ધર્મસ્થળ…
- આમચી મુંબઈ
બે મહિનામાં મુંબઈને ચકાચક કરવાનો સુધરાઈનો નિર્ધાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટા પાયા પર ‘ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે હેઠળ આગામી બે મહિનાની અંદર મુંબઈને કચરામુક્ત ચકાચક કરવાનો નિર્ધાર મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને લીધો છે, તો મુંબઈ…
- આમચી મુંબઈ
પશ્ચિમ ઉપનગરના ૫૦થી વધુ પુલો તથા સ્કાયવૉકનું પાલિકા કરશે સમારકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાલ મુંબઈમાં અનેક પુલોના સમારકામ કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી, મલાડ અને ગોરેગામ જેવા વિસ્તારમાં આવેલા ૫૦થી વધુ ફ્લાયઓવર, ફૂટ ઓવર બ્રિજ અને સ્કાયવૉકના સમારકામ કરવામાં આવવાના છે.મુંબઈના તમામ પુલના…
- ટોપ ન્યૂઝ
જાણો શા માટે કેન્દ્ર સરકારે મસરત આલમની મુસ્લિમ લીગ પર પ્રતિબંધ મૂક્યો?
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હાલમાં જ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ અલગતાવાદી નેતા મસરત આલમ ભટની આગેવાની હેઠળની મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર પર પ્રતિબંધ મૂક્યો છે. સંસ્થાના નાપાક ઇરાદાઓના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારનારા ભારતના સ્ટાર બેટ્સમેન આપ્યું મોટું નિવેદન
સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતના વિકેટકીપર (કમ વન-ડે ટીમના કેપ્ટન) કમ બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી હતી. સદી બાદ કેએલ રાહુલે પોતાની ટીકા કરનાઓ વિશે વાત કરી અને કહ્યું કે તે આ…
- નેશનલ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાના મુખ્ય રસ્તાઓ પર ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરાયા
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત મંદિર નગરના અગ્રણી રસ્તા પર આલીશાન સૂર્ય થીમ આધારિત ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ૩૦ ફૂટની ઉંચાઇ ધરાવતા દરેક થાંભલામાં એક સુશોભિત ભ્રમણકક્ષા છે, જેને…
- આમચી મુંબઈ
ગેટ-વે ઓફ ઈન્ડિયાને ગંદી કરનારા ફેરિયાઓને પાલિકાએ શીખવાડયો સબકઃ વસૂલ્યો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનો પ્રવેશ દ્વાર ગણાતા અને પ્રખ્યાત પર્યટન સ્થળ ગેટ-વે ઓફ ઈન્ડિયામાં પર કચરો ફેંકીને તેનું ગંદુ બનાવનારા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ગુરુવારથી બુધવાર સુધીના સમયગાળામાં ૩૯ ફેરિયાઓ પાસેથી ૭,૮૦૦ રૂપિયાનો દંડ…
- આમચી મુંબઈ
બે હજારના ડ્રાયફ્રૂટ્સ ત્રણ લાખ રૂપિયામાં પડ્યા!
થાણે: બે હજાર રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ ઑનલાઈન મગાવવા જતાં પનવેલની મહિલાએ ત્રણ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસ ફરિયાદ અનુસાર 54 વર્ષની ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે ફેસબુક પર ડ્રાયફ્રૂટ્સ સ્ટોરની જાહેરખબર જોઈ હતી. જાહેરખબરમાં આપેલા નંબર પર ફરિયાદીએ સંપર્ક…