- ધર્મતેજ
Januaryમાં સર્જાઈ રહ્યો છે આદિત્ય મંગલ યોગ, ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની પોતાની એક આગવી વિશેષતા છે અને એ અનુસાર જ તે જાતકોને પરિણામ આપતા હોય છે. સૂર્ય દેવની વાત કરીએ તો સૂર્ય દેવને જ્યોતિષશાસ્ત્રમાં માન- સન્માન, પ્રતિષ્ઠા, જોબ, પિતાનો કારક માનવામાં આવે છે. જ્યારે મંગળને ગ્રહને ગ્રહોના સેનાપતિ…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજનું નિર્માણઃ પશ્ચિમ રેલવેમાં આજે રાતની ટ્રેનસેવાને થશે અસર, અમુક ટ્રેન રદ
મુંબઈ: ગોખલે બ્રિજના બાંધકામ માટે પશ્ચિમ રેલવેમાં આજે મોડી રાતે 1.40 વાગ્યાથી સવારે 4.40 વાગ્યા સુધી અપ, ડાઉન, સ્લો, ફાસ્ટ અને હાર્બર લાઇનમાં બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે નવી બંધવામાં આવેલી પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈનની લોકલ ટ્રેન…
- નેશનલ
રામમંદિરના કાર્યક્રમનો આ રીતે રાજકીય ફાયદો મેળવશે ભાજપ, લોકસભાની ચૂંટણીમાં થશે જબ્બર પ્રચાર!
વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગરમાગરમીનો માહોલ છે. ભાજપે આજે દિલ્હી મુખ્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક તો કરી જ છે, સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને મુદ્દે પણ અલગથી બેઠક કરી કાર્યકર્તાઓને દિશા-નિર્દેશ આપ્યા છે. ભાજપના કાર્યકરોને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પ્રોજેક્ટ ગુજરાતમાં જવા અંગે હવે એકનાથ શિંદેએ આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રના સબમરીન પ્રોજેકટને ગુજરાત લઈ જવાની વાત પર રાજ્યમાં સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે આવેલા પ્રોજેકટમાં પર્યટકોને સબમરીનનો પ્રવાસ કરાવવામાં આવે છે પણ હવે આ 56 કરોડ રૂપિયાના પ્રોજેકટને ગુજરાતના દ્વારકામાં…
- સ્પોર્ટસ
ડેવિડ વૉર્નરની વિદાય કડવી : બૅગી ગ્રીન કૅપ ચોરાઈ ગઈ
ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટ-લેજન્ડ ડેવિડ વૉર્નર આજથી કરીઅરની છેલ્લી ટેસ્ટ રમવાનો છે અને એ પહેલાં તેને ભારે નિરાશ કરી મૂકે એવી ઘટના બની છે. તેણે સોશ્યલ મીડિયા મારફત ઇમોશનલ વર્ણનમાં કહ્યું છે કે તેના લગેજમાંથી તેની અમૂલ્ય બૅગી ગ્રીન કૅપ અને બૅકપૅક…
- મનોરંજન
તો તેમને અહી ફરીથી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ…..
નવી દિલ્હી: આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ખૂબજ જોર-શોર ચાલી રહી છે. ત્યારે શેમારુ ચેનલે ‘અબ હર ઘર હોગા અયોધ્યા, હર ઘરમે પ્રગટ હોંગે રામ’ના નારા સાથે 1 જાન્યુઆરી 2024 થી…
- ઇન્ટરનેશનલ
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં માર્યો ગયો જાણો સત્ય શું છે?
નવી દિલ્હી: ભારતમાં સોશિયલ મીડિયા પર ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યું છે. આતંકી મસૂદ અઝહર માર્યો ગયો છે. તેમજ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે મસૂદ અઝહરને પણ એ જ રીતે માર્યો છે જે રીતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા…