- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પ્રોજેક્ટ ગુજરાતમાં જવા અંગે હવે એકનાથ શિંદેએ આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રના સબમરીન પ્રોજેકટને ગુજરાત લઈ જવાની વાત પર રાજ્યમાં સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે આવેલા પ્રોજેકટમાં પર્યટકોને સબમરીનનો પ્રવાસ કરાવવામાં આવે છે પણ હવે આ 56 કરોડ રૂપિયાના પ્રોજેકટને ગુજરાતના દ્વારકામાં…
- સ્પોર્ટસ
ડેવિડ વૉર્નરની વિદાય કડવી : બૅગી ગ્રીન કૅપ ચોરાઈ ગઈ
ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટ-લેજન્ડ ડેવિડ વૉર્નર આજથી કરીઅરની છેલ્લી ટેસ્ટ રમવાનો છે અને એ પહેલાં તેને ભારે નિરાશ કરી મૂકે એવી ઘટના બની છે. તેણે સોશ્યલ મીડિયા મારફત ઇમોશનલ વર્ણનમાં કહ્યું છે કે તેના લગેજમાંથી તેની અમૂલ્ય બૅગી ગ્રીન કૅપ અને બૅકપૅક…
- મનોરંજન
તો તેમને અહી ફરીથી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ…..
નવી દિલ્હી: આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ખૂબજ જોર-શોર ચાલી રહી છે. ત્યારે શેમારુ ચેનલે ‘અબ હર ઘર હોગા અયોધ્યા, હર ઘરમે પ્રગટ હોંગે રામ’ના નારા સાથે 1 જાન્યુઆરી 2024 થી…
- ઇન્ટરનેશનલ
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં માર્યો ગયો જાણો સત્ય શું છે?
નવી દિલ્હી: ભારતમાં સોશિયલ મીડિયા પર ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યું છે. આતંકી મસૂદ અઝહર માર્યો ગયો છે. તેમજ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે મસૂદ અઝહરને પણ એ જ રીતે માર્યો છે જે રીતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા…
- આમચી મુંબઈ
મુંબઈની કેઇએમ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ શરૂ થશે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી
મુંબઈ: મુંબઈ મહાપાલિકાની કેઇએમ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી શરૂ કરવામાં આવી છે. આ સર્જરી માટે હોસ્પિટલમાં આઠ આઇસીયુ બેડની સુવિધા પણ ઊભા કરવામાં આવ્યા છે.કેઇએમ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવતી લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે નવી અપડેટ આવી, ‘હીટમેન’ની કેપ્ટનશિપ જોખમમાં?
નવી દિલ્હીઃ ટવેન્ટી-ટવેન્ટીના વર્લ્ડ કપ પૂર્વે રોજ અવનવા અપડેટ જાણવા મળી રહ્યા છે, ત્યારે તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રેડ કરવામાં આવેલા હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ફરી આજે નવું અપડેટ મળ્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી એક તસવીરમાં હાર્દિક…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
જમ્મુ-કાશ્મીર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલાઓ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લગતા મુદ્દાઓને અંગે ચર્ચા થઇ હતી.બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અંગે ભાર મુક્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં…