- ઇન્ટરનેશનલ
Iran Blasts: ઈરાનમાં બે વિસ્ફોટમાં 100થી વધુ લોકોનાં મોત
તહેરાન: ઈરાનના કેમોન શહેરમાં એક પછી એક થયેલા બે વિસ્ફોટમાંથી 100થી વધુ લોકોનાં મોત થયા છે. વર્ષ ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલામાં મૃત્યુ પામેલા ઈરાનના વિખ્યાત જનરલની યાદમાં યોજાયેલા સમારોહમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં 103 જણનાં મોત થયાં…
- સ્પેશિયલ ફિચર્સ
બેંક એકાઉન્ટ ઘણા સમયથી બંધ પડ્યું છે? તો આ સમાચાર જાણી લો..
જે લોકોએ તેમના એકાઉન્ટમાં સતત 2 વર્ષથી બેંક ટ્રાન્ઝેક્શન કર્યા નથી, તેમજ ખાતું ઇનઓપરેટીવ છે, તો તેવા લોકો માટે RBI સારા સમાચાર આપી રહ્યું છે. હવેથી બેંક તમને મિનિમમ બેલેન્સ ન રાખવા માટે તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાદી શકશે…
- આમચી મુંબઈ
WR AC લોકલમાં ટ્રાવેલ કરો છો તો વાંચો IMP ન્યૂઝ, આટલી ટ્રેનના સમયમાં ફેરફાર
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં સૌથી પહેલી એર કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી ટ્રેનની લોકપ્રિયતામાં વધારો થયો છે. એસી લોકલ ટ્રેનની લોકપ્રિયતામાં વધારા પછી નવી સર્વિસ વધારવામાં આવી હતી, જ્યારે આવતીકાલથી છ જેટલી એસી લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર…
- સ્પોર્ટસ
IND VS SA: આફ્રિકાના ધબડકા પછી ટીમ ઈન્ડિયાએ કર્યા મોટા બ્લન્ડર, જાણો શું કર્યું?
કેપટાઉનઃ અહીંયા દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને પંચાવન રનમાં ઓલઆઉટ કર્યું હતું. આમ છતાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ પણ ઘાતક બોલિંગ કરતા ટીમ ઈન્ડિયાના ધુરંધરો 153 રનમાં પેવેલિયન ભેગા થયા…
- નેશનલ
ભારત પહેલી વાર સ્પેસએક્સ અને ફાલ્કન-9 દ્વારા પોતાનું સૌથી ભારે સેટેલાઇટ લૉન્ચ કરશે….
નવી દિલ્હી: ભારતીય સ્પેસ એજન્સી ઈસરો ભારે ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરવા માટે સ્પેસ એક્સ પર નિર્ભર રહેશે. પહેલીવાર ઈસરો અને ફાલ્કન-9 હેવી લિફ્ટ લાંચરનો ઉપયોગ કરીને આ ભારતીય મિશન માટે ફ્લોરિડાથી ઉડાન ભરી શકે છે.ત્યારે આ બાબત પરથી સમજી શકાય…
- નેશનલ
જ્ઞાનવાપી કેસ: પુરાતત્વ ખાતાએ રિપોર્ટ સાર્વજનિક ન કરવા કોર્ટમાં અપીલ કરી
નવી દિલ્હી: જ્ઞાનવાપી મસ્જીદ સાથે જોડાયેલા વિવાદમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વારાણસી જિલ્લા અદાલતમાં પ્રાર્થના પત્ર આપીને જ્ઞાનવાપી સરવે રિપોર્ટ સાર્વજનિક ન કરવાની અપીલ કરી છે. ASI એ પોતાની અરજીમાં 4 અઠવાડિયાનો સમય માગ્યો…
- આમચી મુંબઈ
BMCની નવી યોજના, મુંબઈમાં અન્ય રાજ્યોના વાહનોના પ્રવેશ પર લાગશે બ્રેક…..
મુંબઈઃ મુંબઈમાં કેટલાક પ્રશ્ર્નો વર્ષોથી વણઉકેલાયા જ છે. હા એ પ્રશ્ર્નોમાં વધારો થાય છે. પણ તેનો ઉકેલ મળતો નથી ત્યારે મુંબઈ નગર પાલિકાએ હવે કમર કસી છે. પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓથી ઝઝૂમી રહેલા મુંબઈને રાહત આપવા માટે BMCએ…
- સ્પેશિયલ ફિચર્સ
ગેસ અને એસિડિટીના ઘરેલું ઉપાય જાણો, રસોડામાં હાજર આ મસાલા ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી તાત્કાલિક રાહત અપાવશે
ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે પેટમાં ગેસ, પેટ ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. આજકાલ લોકો પાચન સંબંધી આવી સમસ્યાઓથી પરેશાન છે. વધુ પડતો ભારે કે મસાલેદાર ખોરાક ખાવાથી, વ્યાયામ ન કરવાથી કે લાંબા સમય સુધી…
- આમચી મુંબઈ
બુધવારે આ કારણે ખોરવાયો મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર… પ્રવાસીઓમાં રોષની લાગણી…
મુંબઈઃ નવા વર્ષના પહેલાં જ દિવસે વિવિધ કારણોસર મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો અને બુધવારે સવારે ધુમ્મસને કારણે મધ્ય રેલવેની ટ્રેનોની બ્રેક લાગી ગઈ હતી અને ધસારાના સમયે ટ્રેનો મોડી પડવાને કારણે મુંબઈગરાને પારાવાર હાલાકિનો સામનો કરવાનો વારો આવ્યો હતો.…