-  નેશનલ 500 વર્ષ પહેલાં અયોધ્યા શહેર કેવું દેખાતું હશે?અયોધ્યા: આપણે રામાયણ અને મહાભારત ટીવી પર જોઈ છે. ત્યાર પછી જ્યારે પણ ભગવાન કૃષ્ણ કે રામના પાત્રોને યાદ કરીએ તો આપણને એજ ચહેરા યાદ આવે છે. તેવી જ રીતે ધારાવાહિકોમાં જોયેલા દ્રશ્યો પ્રમાણે આપણા મગજમાં એ જમાનાના મહેલો અને… 
-  આમચી મુંબઈ ભાયંદરની સ્મશાનભૂમિમાં બિલાડીના અંતિમસંસ્કાર: છ જણ સામે ગુનો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયંદરની સ્મશાનભૂમિમાં માનવદેહને અગ્નિદાહ આપવાની જગ્યાએ મૃત બિલાડીના અંતિમસંસ્કાર કરવાની ચોંકાવનારી ઘટનાને કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે તપાસ અહેવાલને આધારે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના અધિકારીએ જીવદયાપ્રેમી સંસ્થાના બે કર્મચારી સહિત છ જણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પાલિકાના… 
-  આમચી મુંબઈ સેલ્સમૅને 50 લાખના મોબાઈલ ફોન્સ ડિલર્સને બદલે બજારમાં વેચી નાખ્યાથાણે: નવી મુંબઈમાં ખાનગી કંપનીના સેલ્સમૅને અંદાજે 50 લાખ રૂપિયાના મોબાઈલ ફોન્સ ડિલર્સ સુધી પહોંચતા કરવાને બદલે બારોબાર બજારમાં વેચી નાખ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.વાશીમાં આવેલી કંપનીના મૅનેજર સંદીપ રાઉતે આ પ્રકરણે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે… 
-  આમચી મુંબઈ પીઈએસઓના બે અધિકારી સહિત ચાર જણની લાંચના કેસમાં ધરપકડનાગપુર: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કથિત લાંચના કેસમાં પેટ્રોલિયમ ઍન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઑર્ગેનાઈઝેશન (પીઈએસઓ)ના બે અધિકારી સહિત ચાર જણની ધરપકડ કરી તેમની પાસેથી 2.25 કરોડ રૂપિયા હસ્તગત કર્યા હતા.સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા એફઆઈઆર અનુસાર ધરપકડ કરાયેલાઓમાં નાગપુરના રહેવાસી… 
-  આપણું ગુજરાત પિતાની માત્ર 90 રૂપિયાની ગિફ્ટએ બાળકોને નોધારા કરી મૂક્યા, વાપીમાં ચોંકાવનારો કિસ્સોવાપીઃ પતિ-પત્ની વચ્ચે ઝગડા ખૂબ જ સામાન્ય વાત કહેવાય છે અને બે જણ વચ્ચે થતી બોલાચાલીને કોઈ ગંભીરતાથી લેતું નથી. પણ આવા નાના ઝગડા ક્યારે મોટું સ્વરૂપ લઈ લે તે ખબર રહેતી નથી અને ન થવાનું તે થઈ જાય છે.… 
-  નેશનલ Atmanirbhar Bharat: ભારત 2027 બાદ કઠોળ આયાત નહીં કરે, વેબ પોર્ટલ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી થશે:અમિત શાહનવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે. દેશના ખેડૂતો કઠોળનું વેચાણ સરળતાથી કરી શકે તે માટે સરકારે એક મહત્વની યોજના શરૂ કરી છે. સરકારી એજન્સીઓ NAFED અને NCCFએ એક વેબ… 
-  નેશનલ તો શું હવે ભારત અને મ્યાનમાર વચ્ચે વાડ બનશે?ઈમ્ફાલ: મણિપુરમાં 3 મે 2023 ના રોજ હિંસા ફાટી નીકળી હતી ત્યારથી બિરેન સિંહે શાંતિ સ્થાપવા માટે વારંવાર પ્રયત્નો કરી રહ્યા હતા. જો કે તેમને કોઈપણ રીતે સફળતા મળતી નહોતી ત્યારે હવે મોદી સરકાર દ્વારા લાગૂ કરાયેલા એફએમઆર રદ કરવામાં… 
-  નેશનલ મણિપુર હિંસાનું રિયલ કનેક્શન શું છે, જાણો અસલી કારણઈમ્ફાલ: વર્ષ 2018માં FMR ને દેશની એક્ટ ઈસ્ટ પોલિસીના કારણે ભારત અને મ્યાનમાર બંને દેશોના લોકો એકબીજાની સરહદના 16 કિલોમીટરની અંદર સરળતાથી આવવા લાગ્યા. લોકોને અવર જવર કરવા માટે ફક્ત એક જ પાસ લેવાનો હોય છે બાકી કોઈ કાર્યવાહી કરવાની… 
 
  
 








