- નેશનલ
Atmanirbhar Bharat: ભારત 2027 બાદ કઠોળ આયાત નહીં કરે, વેબ પોર્ટલ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી થશે:અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે. દેશના ખેડૂતો કઠોળનું વેચાણ સરળતાથી કરી શકે તે માટે સરકારે એક મહત્વની યોજના શરૂ કરી છે. સરકારી એજન્સીઓ NAFED અને NCCFએ એક વેબ…
- નેશનલ
તો શું હવે ભારત અને મ્યાનમાર વચ્ચે વાડ બનશે?
ઈમ્ફાલ: મણિપુરમાં 3 મે 2023 ના રોજ હિંસા ફાટી નીકળી હતી ત્યારથી બિરેન સિંહે શાંતિ સ્થાપવા માટે વારંવાર પ્રયત્નો કરી રહ્યા હતા. જો કે તેમને કોઈપણ રીતે સફળતા મળતી નહોતી ત્યારે હવે મોદી સરકાર દ્વારા લાગૂ કરાયેલા એફએમઆર રદ કરવામાં…
- નેશનલ
મણિપુર હિંસાનું રિયલ કનેક્શન શું છે, જાણો અસલી કારણ
ઈમ્ફાલ: વર્ષ 2018માં FMR ને દેશની એક્ટ ઈસ્ટ પોલિસીના કારણે ભારત અને મ્યાનમાર બંને દેશોના લોકો એકબીજાની સરહદના 16 કિલોમીટરની અંદર સરળતાથી આવવા લાગ્યા. લોકોને અવર જવર કરવા માટે ફક્ત એક જ પાસ લેવાનો હોય છે બાકી કોઈ કાર્યવાહી કરવાની…
- આમચી મુંબઈ
યુ ટર્નઃ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી એનસીપીના નેતાએ માગી માફી
મુંબઈઃ ભગવાન રામને માંસાહરી કહેનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે માફી માગીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે. તેમણે કહ્યું હતું કે ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે. પોતાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે માફી માગતા આવ્હાડે કહ્યું હતું કે હું…
- સ્પેશિયલ ફિચર્સ
વર્ષની પહેલી એકાદશી ક્યારે અને કેવી રીતે કરશો…..
એકાદશીના વ્રતને સૌથી શુભ વ્રતમાં માનવામાં આવે છે. નવા વર્ષની પ્રથમ એકાદશી સફલા એકાદશીનું વ્રત 7 જાન્યુઆરી 2024ના રોજ આવે છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશી તેના નામ પ્રમાણએ તમારા તમામ કાર્યોને સફળ બનાવે છે. પંચાંગ મુજબ, પૌષ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઠંડા-ઠંડા કુલ-કુલ!!! તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ નવા વર્ષમાં બુધવારે પહેલી વખત શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારના મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી જેટલો નોંધાયો હતો. એ સાથે જ મુંબઈમાં સવારના સમયે અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું, તેને કારણે…
- સ્પોર્ટસ
349 બૉલમાં ટેસ્ટની પહેલી બે ઇનિંગ્સ થઈ પૂરી, 122 વર્ષમાં પહેલી વાર બન્યું
કેપ ટાઉન : ભારતે અહીં સિરીઝની બીજી અને નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસે યજમાન સાઉથ આફ્રિકાને પંચાવન રનમાં ઑલઆઉટ કરી નાખ્યું ત્યારે ભારતીય ટીમ અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના આનંદનો પાર નહોતો. જોકે ત્યાર પછી જે બન્યું એનાથી ભારતીય ટીમે પોરસાવા જેવું…