- આમચી મુંબઈ
ભાયંદરની સ્મશાનભૂમિમાં બિલાડીના અંતિમસંસ્કાર: છ જણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયંદરની સ્મશાનભૂમિમાં માનવદેહને અગ્નિદાહ આપવાની જગ્યાએ મૃત બિલાડીના અંતિમસંસ્કાર કરવાની ચોંકાવનારી ઘટનાને કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે તપાસ અહેવાલને આધારે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના અધિકારીએ જીવદયાપ્રેમી સંસ્થાના બે કર્મચારી સહિત છ જણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પાલિકાના…
- આમચી મુંબઈ
સેલ્સમૅને 50 લાખના મોબાઈલ ફોન્સ ડિલર્સને બદલે બજારમાં વેચી નાખ્યા
થાણે: નવી મુંબઈમાં ખાનગી કંપનીના સેલ્સમૅને અંદાજે 50 લાખ રૂપિયાના મોબાઈલ ફોન્સ ડિલર્સ સુધી પહોંચતા કરવાને બદલે બારોબાર બજારમાં વેચી નાખ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.વાશીમાં આવેલી કંપનીના મૅનેજર સંદીપ રાઉતે આ પ્રકરણે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે…
- આમચી મુંબઈ
પીઈએસઓના બે અધિકારી સહિત ચાર જણની લાંચના કેસમાં ધરપકડ
નાગપુર: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કથિત લાંચના કેસમાં પેટ્રોલિયમ ઍન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઑર્ગેનાઈઝેશન (પીઈએસઓ)ના બે અધિકારી સહિત ચાર જણની ધરપકડ કરી તેમની પાસેથી 2.25 કરોડ રૂપિયા હસ્તગત કર્યા હતા.સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા એફઆઈઆર અનુસાર ધરપકડ કરાયેલાઓમાં નાગપુરના રહેવાસી…
- આપણું ગુજરાત
પિતાની માત્ર 90 રૂપિયાની ગિફ્ટએ બાળકોને નોધારા કરી મૂક્યા, વાપીમાં ચોંકાવનારો કિસ્સો
વાપીઃ પતિ-પત્ની વચ્ચે ઝગડા ખૂબ જ સામાન્ય વાત કહેવાય છે અને બે જણ વચ્ચે થતી બોલાચાલીને કોઈ ગંભીરતાથી લેતું નથી. પણ આવા નાના ઝગડા ક્યારે મોટું સ્વરૂપ લઈ લે તે ખબર રહેતી નથી અને ન થવાનું તે થઈ જાય છે.…
- નેશનલ
Atmanirbhar Bharat: ભારત 2027 બાદ કઠોળ આયાત નહીં કરે, વેબ પોર્ટલ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી થશે:અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે. દેશના ખેડૂતો કઠોળનું વેચાણ સરળતાથી કરી શકે તે માટે સરકારે એક મહત્વની યોજના શરૂ કરી છે. સરકારી એજન્સીઓ NAFED અને NCCFએ એક વેબ…
- નેશનલ
તો શું હવે ભારત અને મ્યાનમાર વચ્ચે વાડ બનશે?
ઈમ્ફાલ: મણિપુરમાં 3 મે 2023 ના રોજ હિંસા ફાટી નીકળી હતી ત્યારથી બિરેન સિંહે શાંતિ સ્થાપવા માટે વારંવાર પ્રયત્નો કરી રહ્યા હતા. જો કે તેમને કોઈપણ રીતે સફળતા મળતી નહોતી ત્યારે હવે મોદી સરકાર દ્વારા લાગૂ કરાયેલા એફએમઆર રદ કરવામાં…
- નેશનલ
મણિપુર હિંસાનું રિયલ કનેક્શન શું છે, જાણો અસલી કારણ
ઈમ્ફાલ: વર્ષ 2018માં FMR ને દેશની એક્ટ ઈસ્ટ પોલિસીના કારણે ભારત અને મ્યાનમાર બંને દેશોના લોકો એકબીજાની સરહદના 16 કિલોમીટરની અંદર સરળતાથી આવવા લાગ્યા. લોકોને અવર જવર કરવા માટે ફક્ત એક જ પાસ લેવાનો હોય છે બાકી કોઈ કાર્યવાહી કરવાની…
- આમચી મુંબઈ
યુ ટર્નઃ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી એનસીપીના નેતાએ માગી માફી
મુંબઈઃ ભગવાન રામને માંસાહરી કહેનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે માફી માગીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે. તેમણે કહ્યું હતું કે ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે. પોતાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે માફી માગતા આવ્હાડે કહ્યું હતું કે હું…