-  સ્પોર્ટસ કેપટાઉનની પીચ મુદ્દે હવે હીટમેન આપ્યું સૌથી મોટું નિવેદનકેપટાઉનઃ ટેસ્ટ મેચના ઈતિહાસમાં રમાયેલી અત્યાર સુધીની મેચ પૈકી આજની કેપટાઉનની ટેસ્ટ મેચ દોઢ જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી, જેમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની ટેસ્ટ મેચ 107 ઓવરમાં સમેટાઈ ગઈ હતી,… 
-  નેશનલ ખાલિસ્તાની આતંકવાદીની હત્યાના આરોપીના પરિવારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢીનવી દિલ્હીઃ ઝેક રિપબ્લિકમાં અટકાયત કરવામાં આવેલા ભારતના નાગરિક નિખિલ ગુપ્તાના પરિવારની અરજીને સુપ્રીમ કોર્ટે ગુરુવારે નકારી કાઢી હતી. નિખિલ ગુપ્તાના પરિવારે તેને અમેરિકાને પ્રત્યાર્પણ કરવાના મુદ્દે અદાલત પાસેથી સહાય કરવાની માગણી કરી હતી. નિખિલ ગુપ્તાના પરિવારની આ અરજીને નકારતા… 
-  નેશનલ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનનાં બહેન કોગ્રેસમાં જોડાયા, આપ્યું આ નિવેદનનવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડીની પુત્રી અને યુવજન શ્રમિક રાયથુ તેલંગણા પાર્ટી (વાયએસઆરટીપી)ના સ્થાપક વાય. એસ. શર્મિલા ગુરુવારે અહીં કોંગ્રેસમાં જોડાયા હતા.શર્મિલાએ પોતાની વાયએસઆર તેલંગણા કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસમાં વિલિનીકરણની પણ જાહેરાત કરી હતી અને… 
-  નેશનલ કતારમાં ભારતના 8 ભૂતપૂર્વ નૌસૈનિકોની સજા સામે ભારતે કરી અપીલ: વિદેશ મંત્રાલયકતાર: 28 ડિસેમ્બરે કતારની જેલમાં બંધ 8 ભૂતપૂર્વ ભારતીય નૌસેનિકોને મોટી રાહત અપાવવામાં ભારતને સફળતા મળી હતી. ભારતની રજૂ્આત બાદ અહીંની કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારે હાલમાં ગુરુવારે એટલે કે 4 જાન્યુઆરીના રોજ ભારતે આઠ લોકોને… 
-  Uncategorized Mission Lok Sabha Election: કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’નું નામ બદલાયું…નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને હરાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષો (I.N.D.I.A. Alliance)નું ગઠબંધન કરવામાં આવ્યા પછી કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ન્યાય યાત્રાની જાહેરાત કરી હતી. જોકે, સરકાર વિરુદ્ધ ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત પછી આજે તેનું નામ… 
-  નેશનલ હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર જાવેદ અહેમદ મટ્ટુની દિલ્હીમાંથી ધરપકડ….નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડા પાડી આતંકવાદીની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકીનું નામ જાવેદ મટ્ટુ હોવાનું કહેવાય… 
-  આમચી મુંબઈ સ્ટેશનના પરિસરમાં ગંદકી કરી તો ખેર નથીઃ મધ્ય રેલવેએ લીધો મોટો નિર્ણયમુંબઈ: રેલવે સ્ટેશનો અને ટ્રેનમાં ગંદકી કરનારા અથવા થૂંકનારા પ્રવાસીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે, જ્યારે પ્રવાસીઓ પર નજર રાખવા માટે રેલવે આગામી અઠવાડિયાથી મધ્ય રેલવેના એલટીટી સ્ટેશન પર ત્રણ મહિના માટે રેલવે ક્લીન-અપ માર્શલની નિમણૂક કરવાનો નિર્ણય પ્રશાસન… 
-  આપણું ગુજરાત પ્રવાસીઓ અમદાવાદ મંડળની આટલી ટ્રેનો રદ થશે, જાણો યાદીઅમદાવાદઃ રેલવે સતત સમારકામ કે નવીકીરણનું કામ કરતી હોય છે ત્યારે એક વિસ્તારનું કામ અનેક વિસ્તારોની ટ્રેનને અસર કરતું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને પર અસર કરે છે. હાલમાં છાપરા અને મથૂરા સ્ટેશન અને પૂર્વોત્તર રેલવેના છપરા સ્ટેશને યાર્ડ રીમોડલિંગને કારણે… 
 
  
 








