- આમચી મુંબઈ
જાન્યુઆરી અંત સુધીમાં કોસ્ટલ રોડનો પહેલો તબક્કો ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બાદ હવે મુંબઈનો મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ૩૧ જાન્યુઆરી સુધીમાં કોસ્ટલ રોડનો પહેલા તબક્કાનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવવાનો છે. કોસ્ટલ રોડની દક્ષિણ તરફની બાજુ મરીન ડ્રાઈવથી વરલી સી ફેસ સુધીનો રસ્તો ટોલ ફ્રી રહેશે.…
- ધર્મતેજ
આજનું રાશિફળ (08-01-24): મેષ અને કન્યા રાશિના લોકોને આજે મળશે Financial Benefits તો સિંહ રાશિના લોકોએ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સફળતા અપાવનારો દિવસ રહેશે. આજે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. બિઝનેસમાં આજે સફળતા મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે. નોકરી શોધી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આજે તમારે તમારી…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશની ચૂંટણીમાં થયું 40 ટકા મતદાન, શેખ હસીના પાછા ફરશે સત્તામાં?
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે આજે ચૂંટણી યોજવામાં આવી હતી. સવારના 7.30 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન થયું હતું. ચૂંટણી પંચે આપેલા આંકડા અનુસાર લગભગ 40 ટકા મતદાન થયું હતું. મુખ્ય વિપક્ષી પાર્ટીએ ચૂંટણીમાં બહિષ્કાર કરવાને કારણે સત્તાધારી અવામી લીગનો…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈની બેઠકને મુદ્દે મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાવિકાસ આઘાડીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈમાં બેઠકોની વહેંચણીને મુદ્દે ભારે સંઘર્ષ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તેમાં પણ દક્ષિણ મુંબઈ લોકસભા મતદારસંઘને મુદ્દે શિવસેના (યુબીટી) અને કૉંગ્રેસનો સીધો સંઘર્ષ થવાની શક્યતા જોવાઈ રહી…
- નેશનલ
રાજસ્થાનમાં પૂર્વ વિધાનસભ્યને આ કારણસર કોંગ્રેસે કર્યાં સસ્પેન્ડ
જયપુરઃ રાજસ્થાનના બાડમેરથી કોંગ્રેસના પૂર્વ વિધાનસભ્ય મેવારામ જૈનનો આપતિજનક વીડિયો બહાર આવ્યા બાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ મેવારામને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.મેવારામ જૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીએ…
- આમચી મુંબઈ
ઉત્તર ભારતમાં ટ્રેન મારફત પ્રવાસ કરવાના છો? વાંચી લો મહત્ત્વના ન્યૂઝ, રદ રહેશે આટલી ટ્રેનો
મુંબઈ: આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ટ્રેન મારફત ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો પશ્ચિમ રેલવેના મહત્ત્વના સમાચાર વાંચી લેજો, કારણ કે આગ્રા ડિવિઝનના મથુરા જંકશન ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામકાજને કારણે ઉત્તર ભારતની અમુક ટ્રેનોને રદ રહેશે. ઈન્ટરલોકિંગ કામગીરી કારણે મુંબઈથી ઊપડતી લાંબા…
- આપણું ગુજરાત
પીએમ મોદી આવતીકાલથી ગરવી ગુજરાતના પ્રવાસે
નવી દિલ્હી: વાયબ્રન્ટ ગુજરાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતી કાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે જવા રવાના થશે. 8મી જાન્યુઆરીથી શરૂ થતા આ પ્રવાસમાં તેઓ વૈશ્વિક નેતાઓ, ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે…