પ્રધાનોની ભૂલ માલદીવના અર્થતંત્રને કરશે બરબાદ, પર્યટન ઉદ્યોગ પર તોળાતું જોખમ?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતને લઈને માલદીવના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી આ મુદ્દે હજુ પણ ભારતમાં વિવિધ સેલિબ્રિટીઝે પણ માલદીવનો બહિષ્કાર કર્યો છે. માલદીવના પ્રધાનોની એક મોટી ભૂલને કારણે આગામી વર્ષોમાં સમગ્ર પર્યટન ઉદ્યોગ સહિત…
- નેશનલ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કર્ણાટક સરકાર કરશે શાનદાર ઉજવણી
થિરુવનંતપુરમ/બેંગલુરુ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકીય પક્ષોના નેતાઓએ નિવેદનો આપીને દેશમાં વિવાદો ઊભા કર્યા છે ત્યારે કર્ણાટક સરકારે પણ સૌથી મોટી જાહેરાત કરીને કહ્યું છે…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં નવમા માળેથી કૂદકો મારી સિનિયર સિટિઝનની આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં ડિપ્રેશનથી પીડાતાં વૃદ્ધાએ બિલ્ડિંગના નવમા માળેથી કથિત કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.સમતા નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાંદિવલી પૂર્વના ઠાકુર વિલેજ પરિસરમાં આવેલા સરોવા ટાવર ખાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ…
માલદીવની ચીનની ભક્તિ મોંઘી પડશે?
બીજિંગ: છેલ્લા બે દિવસથી ભારત અને માલદીવ વચ્ચે સોશિયલ મિડીયા વોર ચાલી રહ્યું છે. માલદીવના નેતાઓએ કરેલા ભારતના વડા પ્રધાનના અપમાન બાદ અત્યાર સુધીમાં માલદીવના ઘણા બુકિંગ પણ રદ થયા છે. ભારત સાથે આ વિવાદ ચાલુ છે. ત્યારે વચ્ચે ચીન…
- નેશનલ
તામિલનાડુમાં આવી આફતઃ અમુક જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર
ચેન્નઇઃ દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યાં ઉત્તર ભારતમાં ધીમે ધીમે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે, જ્યારે બીજી બાજુ દક્ષિણ ભારતના અમુક રાજ્યમાં વાતાવરણ ડહોળાયું છે. મધ્ય ભારતમાં વરસાદ પડવાના એંધાણ વચ્ચે આજે તમિલનાડુના ઉત્તરીય પ્રદેશ સહિતના ભાગોમાં રાતોરાત ભારે…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમને પણ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ છે? આ ઉપાયો કરો
કેટલીકવાર કેટલાક લોકો તેમના પગમાં વિચિત્ર સંવેદનાઓ અનુભવે છે, જેમ કે ખંજવાળ, ઝણઝણાટ અથવા તેમના પગની અંદર કંઈક ક્રોલ થવાની લાગણી. ઘણી વખત કેટલાક લોકોને સતત પગને હલાવવાની ઇચ્છા થાય છે. આ કોઈ સામાન્ય સમસ્યા નથી, આ સ્થિતિને ‘રેસ્ટલેસ લેગ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ, મનસે પ્રમુખે કર્યું આ કામ
મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોના ભયંકર ટ્રાફિક જામ લાગ્યા પછી તેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, ત્યારબાદ આ જ રસ્તા પર મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ એમ્બ્યુલન્સ માટે રસ્તો આપ્યો હતો. વીકએન્ડને કારણે મુંબઈથી પુણે જનારા વાહનોનો ભયંકર…