- IPL 2025
મેઘરાજાનો પ્રકોપઃ મુંબઈ-ગુજરાત મોડી રાત સુધી પરેશાન
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે વરસાદ અને પવનના વાતાવરણ વચ્ચે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને ડીએલએસ પદ્ધતિને આધારે ગુજરાત ટાઇટન્સ (GT)ની પ્રવાસી ટીમ સામે પાંચ રનના તફાવતથી જીતવાનો મોકો હતો અને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવવાની તક હતી ત્યારે વરસાદ પડવાનો ચાલુ જ…
- બનાસકાંઠા
લાંચ માંગવી પણ ગુનો: વર્ગ 1 અધિકારી સામે ACBનો સકંજો, લાંચ ન સ્વીકારી તો પણ ગુનો નોંધાયો
પાલનપુર: બનાસકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ પાલનપુરના ક્લાસ-1 કાર્યપાલક ઇજનેર ચંદ્રકાન્ત ગઢવી સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ACBના વડા પિયુષ પટેલના આદેશ અંતર્ગત બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ ગુનો…
- નેશનલ
મુસ્લિમ દેશોના સંગઠનને તણાવ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું! ભારતે આપ્યો કડક જવાબ
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. દુનિયાભરના દેશો આ હુમલાને વખોડી કાઢ્યો છે. એવામાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) એ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. સોમવારે ન્યૂયોર્કથી બહાર પાડેલા નિવેદનમાં, OIC…
- અમદાવાદ
ગુજરાતમાં 103 તાલુકાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ; ભાવનગરનાં મહુવામાં 7 ઇંચ જેટલો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
અમદાવાદ: ગુજરાતના વાતાવરણમાં ગઇકાલે સાંજથી જ પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહ્યો હતો અને રાજ્યનાં 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી…
- નેશનલ
‘ભારતનું પાણી હવે ફક્ત ભારતના ઉપયોગમાં લેવાશે’ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે પગલા ભરતા સિંધુ જળ સંધી (Indus water treaty) રદ કરી હતી, જેને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોએ સિંધુનદીનું પાણી રોકવાની ભારતની ક્ષમતા વિષે સવાલો ઉઠાવ્યા છે, એવામાં વડા…
- આમચી મુંબઈ
મુંબઈના વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ
મુંબઈ: ગુજરાત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બદલાયેલા વાતાવરણની અસર સમી સાંજે મુંબઈમાં જોવા મળી હતી. રાતના મુંબઈ સહિત પરના વિસ્તારોમાં વાદળો છવાઈ ગયા હતા. ઉપરાત ભારે પવન સાથે વંટોળ આવતા વરસાદનું આગમન થયું હતું. પરિણામે મુંબઈની લોકલ ટ્રેન સેવા પર…
- IPL 2025
‘મેં RCB છોડવા વિષે વિચાર્યું હતું…’ વિરાટ કોહલીએ કર્યો ખુલાસો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલ 16 પોઈન્ટ્સ સાથે RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli) શાનદાર બેટિંગ કરી રહ્યો છે. વિરાટ એકમાત્ર એવો ખેલાડી…
- આમચી મુંબઈ
મિશન 150 દિવસ : ફડણવીસે મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યો કાર્યક્રમ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સરકારી કર્મચારીઓને સતર્ક રાખી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સેવા વિતરણ અને કાર્યક્ષમતા સુધારવા માટે 100 દિવસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી ફડણવીસે મંગળવારે રાજ્યના તમામ વિભાગો માટે બીજા 150 દિવસના કાર્યક્રમની જાહેરાત કરી.તેમણે કહ્યું…
- આમચી મુંબઈ
નાસિક કુંભ મેળો: મહારાષ્ટ્ર કેબિનેટે યુપીની જેમ ઓથોરિટી સ્થાપવા માટેના કાયદાને મંજૂરી આપી
અહિલ્યાનગર: મહારાષ્ટ્ર કેબિનેટે 2027માં નાસિકમાં આયોજિત થનારા કુંભ મેળાના આયોજન માટે નાશિક કુંભ મેળા ઓથોરિટીની સ્થાપના કરવાના કાયદાને મંજૂરી આપી છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું.કુંભ મેળા ઓથોરિટી (કેએમએ)ની રચના પ્રયાગરાજ કુંભ મેળા ઓથોરિટીના ધોરણે કરવામાં…
- આમચી મુંબઈ
ડિજિટલ સાધનો સરકારની કાર્યક્ષમતામાં વધારો કરી શકે: અધિકારી
મુંબઈ: મહારાષ્ટ્ર કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, નવીન ડિજિટલ સાધનોની વિશાળ શ્રેણી સરકારી કામ ખાસ કરીને માહિતી અને દેખરેખ કાર્યોના સંચાલનની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.‘એવા અસંખ્ય સાધનો છે જે સરકારી કાર્યમાં ગતિ અને કાર્યક્ષમતા…