- નેશનલ
ભારતીય ટ્રેનમાં મુસાફરી બાદ અમેરિકન વ્લોગરને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ઇન્સ્ટાગ્રામ પર ચર્ચા
નવી દિલ્હી: ટ્રેનમાં સ્વચ્છતાના અભાવ મામલે ભારતીય રેલવે સામે આવારનવાર સવાલો ઉભા થાય છે. એવામાં ભારતીય રેલવે(Indian Railway)માં મુસાફરી બાદ એક અમેરિકન પ્રવાસીને શ્વસનતંત્રનું ગંભીર ઇન્ફેકશન થઇ ગયું હોવાના અહેવાલ (US Travel respiratory infection) છે. થર્ડ એસી ટ્રેનમાં કલાકો સુધી…
- IPL 2025
વાનખેડેમાં મુંબઈ-ગુજરાતનો મુકાબલો, જે જીતશે એ પ્લે-ઑફમાં લગભગ ફિક્સ
મુંબઈઃ વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મંગળવાર, છઠ્ઠી મેએ (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે રમાનારી મૅચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ ધાર્યા કરતાં વધુ મજબૂત થઈને મેદાન પર ઊતરશે, કારણકે એ ટીમમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (KAGISO RABADA)નું પુનરાગમન…
- અમરેલી
BREKING: અમરેલી નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી ચારના મોત; સમગ્ર પંથકમાં શોક
અમરેલી: ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં આજે એક કરુણ ઘટના બની હતી. જેમાં શેત્રુંજી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયા હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર અમરેલી નજીકના ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં નહાવા પડેલા…
- IPL 2025
કમિન્સની પહેલી ત્રણેય વિકેટમાં ત્રણેય કૅચ વિકેટકીપર ઇશાન કિશને ઝીલ્યા
હૈદરાબાદઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ આઇપીએલ-2025ની સીઝનની પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ સામે આજે અહીં બૅટિંગ મળ્યા બાદ અત્યંત ખરાબ શરૂઆત કરી હતી અને છેલ્લે 20મી ઓવરને અંતે એનો સ્કોર સાત વિકેટે 133 રન હતો જેમાં ટ્રિસ્ટને…
- નેશનલ
કાશ્મીરમાં ચિનાબ નદીનું જળસ્તર ઘટતા લોકો સોના-ચાંદીના સિક્કા શોધતા જોવા મળ્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ જમ્મુના અખનૂર ક્ષેત્રમાં ચિનાબ નદીને પગપાળા પાર ન કરે. નદીનું જળસ્તર પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે સેંકડો ગ્રામીણ લોકો નદી કિનારે એકઠા થઈ ગયા છે. કેટલાક લોકોને…
- IPL 2025
ભારતનો ગુજરાતી ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં!
ચેન્નઈઃ મહેસાણામાં જન્મેલા ગુજરાતની રણજી ટીમના 26 વર્ષીય બૅટ્સમૅન ઉર્વિલ પટેલને ગયા વર્ષે આઇપીએલ-2025 (IPL-2025) માટેની હરાજીમાં એક પણ ટીમને નહોતો લીધો, પણ તેણે પછીથી એક રેકૉર્ડ કર્યો હતો જેને ધ્યાનમાં લઈને છેક હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ તેને પોતાની…
- ઇન્ટરનેશનલ
મૃત્યુ બાદ પણ પોપ ફ્રાન્સિસને ગાઝાના બાળકોની ચિંતા! પોપમોબાઇલ ગાઝામાં બાળકોના જીવ બચાવશે
વેટિકન: કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસનું ગત મહીને 21 એપ્રિલ 2025ન રોજ 88 વર્ષની વયે વેટિકનમાં અવસાન થયું. પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહને રોમના સાન્ટા મારિયા મેગીઓર દફનાવવામાં આવ્યો. હાલ લોકો પોપ ફ્રાન્સિસે માનવતા માટે કરેલા કાર્યોને યાદ કરી રહ્યા છે.…
- નેશનલ
હવે ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ઘેરશે! એડીબીને ફંડ ઘટાડવાની કરી માગ
નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનના સબંધોમાં તણાવ છે. આ દરમિયાન ભારતે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના અધ્યક્ષ મસાટો કાંડા સાથે મુલાકાત કરી અને તેમને પાકિસ્તાનને આપવામાં…
- આમચી મુંબઈ
મીરા રોડમાં હત્યાકેસનો ફરાર આરોપી પંજાબથી પકડાયો
મુંબઈ: મીરા રોડ વિસ્તારમાં માથામાં ગોળી મારી શખસની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીને ખંડણી વિરોધી શાખાએ પંજાબથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સચિનકુમાર સાહુ ઉર્ફે રાઠોડ તરીકે થઇ હતી, જેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને પંજાબથી લવાયો હતો અને વધુ તપાસ…