- નેશનલ
મધ્યપ્રદેશમાં એકસાથે 6 મહિલા જજને બરખાસ્ત કરવાની ઘટનાની સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી
નવી દિલ્હી: કામગીરી ‘સંતોષજનક’ ન હોવાનું કારણ આગળ ધરી મધ્યપ્રદેશમાં એકસાથે 6 મહિલા ન્યાયાધીશોને હાઇકોર્ટની ભલામણ બાદ ફરજ પરથી બરખાસ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો, જેની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે.કોઇપણ રાજ્યના ઇતિહાસમાં આ પહેલીવારની જ ઘટના છે કે જ્યારે…
- આપણું ગુજરાત
હેલિકોપ્ટર જોયરાઇડમાં ફસાઇ પતંગની દોરી, અઢી કલાક માટે રાઇડ બંધ કરવી પડી
અમદાવાદ: ગુજરાતના માન્ચેસ્ટર અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી હેલિકોપ્ટર જોયરાઇડમાં પતંગની દોરી ફસાઇ જતા રાઇડને અઢી કલાક માટે બંધ કરી દેવી પડી હતી. આ હેલિકોપ્ટર જ્યાંથી ઉડાન ભરે છે તે અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધીનો વિસ્તાર…
- નેશનલ
શનિ કરશે સ્વરાશિમાં પ્રવેશ, ત્રણ રાશિના જાતકોને Financially કરાવશે જલસા જ જલસા
સનાતન ધર્મમાં શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તેઓ ન તો કોઈના મિત્ર છે કે ન તો કોઈના શત્રુ. દરેક વ્યક્તિને તેઓ તેમના કર્મના હિસાબે ફળ પ્રદાન કરે છે એવા આ ન્યાયના દેવતા શનિ નિશ્ચિત સમય પર પોતાની…
- ધર્મતેજ
આજનું રાશિફળ (12-01-24): સિંહ અને કન્યા રાશિના લોકોને થશે Financial Benefit, સિંહ રાશિના લોકોને મળશે આજે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આજે બિઝનેસમાં કોઈ પણ પાર્ટનર બનાવવાનું ટાળો, નહીંતર તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે તમે પ્રવાસ પર જાવ તો પહેલાંથી આયોજન કરવું તમારા માટે વધારે…
- આમચી મુંબઈ
સીએની એક્ઝામમાં મુંબઈની ટ્વિન સિસ્ટર ઝળકી, જાણો સફળતા અંગે શું જણાવ્યું?
મુંબઈ: કોમર્સના બ્રાઈટ સ્ટુડન્ટને પણ સીએ (ચાર્ટડ એકાઉન્ટન્ટ) બનવાનું કપરું લાગતું હોય છે, પરંતુ જો ધગશ અને મક્કમ મનોબળ હોય તો ચોક્કસ સીએ બની શકાય છે. તાજેતરમાં સીએની એક્ઝામમાં મુંબઈની જોડિયા બહેનોએ આખા દેશમાં તેમનું નામ રોશન કર્યું છે.ઈન્સ્ટિટ્યૂટ ઓફ…
- ઇન્ટરનેશનલ
હીરાથી મઢેલો મહેલ, 7000 કાર, સોનાના વિમાનો ધરાવતા સુલતાનના પુત્રના લગ્ન થયા, જુઓ તસવીરો
છેલ્લા 55 વર્ષથી શાસન કરી રહેલા બ્રુનેઇના સુલતાન હસનઅલ બોલ્કિયાના પુત્રના આવતીકાલે લગ્ન યોજાઇ રહ્યા છે. વિશ્વભરમાં હાલના સમયમાં જેટલા પણ દેશોમાં રાજાશાહી ચાલી રહી છે તેમાં બ્રુનેઇના સુલતાન સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા રાજવી છે. તેમના પુત્ર 32…
- ઇન્ટરનેશનલ
કોરોના સંબંધમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશને આપ્યા મોટા સમાચાર, ડિસેમ્બરમાં આટલા મોત
જીનીવાઃ વૈશ્વિક સ્તરે રજાના મેળાવડા અને નવા પ્રકારના વેરિયન્ટને કારણે કોરોનાના સંક્રમણમાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ભારે વધારો જોવા મળ્યો હતો તેમ જ ડિસેમ્બરમાં લગભગ ૧૦,૦૦૦ મૃત્યુ નોંધાયા હોવાનું યુએન હેલ્થ એજન્સીના વડાએ બુધવારે જણાવ્યું હતું.ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસના જણાવ્યા અનુસાર…
- નેશનલ
કોંગ્રેસની ભારત જોડો નહીં તોડો ન્યાય યાત્રાઃ ભાજપના પ્રમુખે લગાવ્યો મોટો આરોપ
ઇટાનગર: કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને ‘ભારત તોડો ન્યાય યાત્રા’ તરીકે ગણાવીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે દેશને એક કરવામાં કોંગ્રેસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.જેપી નડ્ડાએ અહીં રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન પક્ષના કાર્યકરોને સંબોધતા…
- નેશનલ
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં આસામમાંથી આવ્યો આ અવરોધ, વિકલ્પની શોધમાં
ગુવાહાટીઃ આસામ સરકારે આગામી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બે જિલ્લાઓમાં તેના નેતાઓ માટે જાહેર મેદાનમાં રાત્રિ રોકાણની પરવાનગી નકારી હોવાનું કોંગ્રેસે ગુરૂવારે જણાવ્યું હતું. એક પત્રકાર પરિષદને સંબોધતા વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ કહ્યું કે પાર્ટી હવે કન્ટેનર મૂકવા માટે…
- આમચી મુંબઈ
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે નોંધાવ્યો આ વિક્રમઃ ગલ્ફના દેશોમાં જનારાની સંખ્યા વધી
મુંબઈ: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2023ના ડિસેમ્બરમાં પ્રવાસીઓના અવરજવરની સંખ્યામાં 112 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. 2019ના ડિસેમ્બર મહિનામાં પ્રવાસીઓની સંખ્યા 4.37 કરોડ નોંધાઈ હતી. આ એરપોર્ટના સૌથી વધુ પેસેન્જર ટ્રાફિક હતો,…