- આમચી મુંબઈ
મણિપુરના રામ મંદિર જશે, સંજય રાઉતે કોને પૂછ્યો સવાલ?
મુંબઈ: દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ મુદ્દે શિવસેના (યુબીટી)ના સાંસદે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. સંજયે રાઉતે કહ્યું હતું કે યુબીટીના…
- આમચી મુંબઈ
અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કરી, મૃતદેહ મીઠી નદીમાં ફેંક્યો: ત્રણ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ મીઠી નદીમાં ફેંકી દેવા બદલ ક્રાઇમ બ્રાન્ચે ગોવંડીના ત્રણ રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ નફીસ શરાફત ખાન ઉર્ફે કક્કી (36), મૂકેશ શ્યામનારાયણ પાલ (25) અને મોહંમદ…
- આમચી મુંબઈ
કાંદિવલીની હૉસ્પિટલમાંથી 20 દિવસના બાળકનું અપહરણ કરનારી મહિલા પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કાંદિવલીની હૉસ્પિટલમાંથી 20 દિવસના બાળકનું કથિત અપહરણ કરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. પરિવારજનોનાં મહેણાં-ટોણાથી કંટાળીને સંતાનની લાલસામાં મહિલાએ આવું પગલું ભર્યું હોવાનો દાવો પોલીસે કર્યો હતો.વિરારમાં રહેતી રિંકી જૈસ્વાલ (26)ની ફરિયાદને આધારે કાંદિવલી…
- આમચી મુંબઈ
પાલઘરમાં ચાર ટ્રકમાંથી રૂ. 9.26 કરોડનો ગુટકા જપ્ત: ચારની ધરપકડ
મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે પાલઘરમાં હાઇવે પર ચાર ટ્રકમાંથી રૂ. 9.26 કરોડની કિંમતનો ગુટકા જપ્ત કરીને ચાર જણને ઝડપી પાડ્યા હતા.આરોપીઓની ઓળખ હિરાલાલ વાસુ મંડલ (52), નાસીર મોહંમદઅલી યલગાર (40), જમીર મન્નન સૈયદ (32) અને સંજય શામ ખરાત (32)…
- આપણું ગુજરાત
જયશ્રી રામ! અમદાવાદથી 500 કિલોનું નગારું અયોધ્યા પહોંચ્યું.. જુઓ તસવીરો
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. દરેક દેશવાસીને આ કાર્યક્રમમાં સહભાગી થવાની તથા રામમંદિરમાં કોઇને કોઇ પ્રકારે યોગદાન આપવાની અદમ્ય ઇચ્છા છે. ત્યારે અમદાવાદથી ખાસ પ્રકારના ધ્વજંદડ તથા 500 કિલો વજન…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ઇતિહાસમાં પહેલીવાર આ રીતે અપાશે મૃત્યુદંડ, સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ચર્ચા..
અમેરિકામાં નાનીમોટી કાયદાકીય બાબતોને લઇને દરેક રાજ્યના આગવા નિયમો છે, તેમાં કેદીઓને સજા ફટકારવા અંગે પણ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારની સજાની જોગવાઇ છે, અને જે-તે રાજ્યની અદાલત તે નક્કી કરતી હોય છે. અમુક રાજ્યોમાં દેહાંત દંડની સજા પર…
- ઇન્ટરનેશનલ
શા માટે માલદીવ અને ભારતને હજુ પણ એકબીજાની જરૂર છે?
નવી દિલ્હી: જ્યારે માલદીવે ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા ત્યારે ભારતના લોકોએ માલદીવને બરાબરનું આડે હાથે લઈ લીધું. ત્યાં સુધી કે લોકોએ માલદીવ જવા માટે તેમનું બુકિંગ કેન્સલ કરી દીધું હતું અને લક્ષદ્વીપને માલદીવ કરતાં વધુ સારું ગણાવ્યું હતું અને પછી…
- આમચી મુંબઈ
પીએમ મોદીના હસ્તે અટલ સેતુનું ઉદ્ઘાટન
નવી મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં બનાવવામાં આવેલા દેશના સૌથી મોટા દરિયાઈ પુલ અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા ‘અટલ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું, તેનાથી મુંબઈ અને નવી મુંબઈને ઝડપી કનેક્ટિવિટી મળશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવેલો આ પુલ…
- સ્પોર્ટસ
કૅપ્ટન્સીના ડેબ્યૂમાં જ શાહીન આફ્રિદીની બોલિંગની ધુલાઈ, ઓવરમાં આપ્યા 24 રન
ઑકલૅન્ડ: પાકિસ્તાનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ છ વર્ષની ટી-20 ઇન્ટરનૅશનલ કરીઅરમાં પોતાની બોલિંગમાં નહીં અનુભવી હોય એવી શરમજનક સ્થિતિ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી ટી-20 મૅચમાં અનુભવી હતી.શાહીન આફ્રિદી પોતાની કૅપ્ટન્સીની આ પહેલી જ મૅચ હતી એટલે…
- સ્પેશિયલ ફિચર્સ
સિંહ અને વાઘ વચ્ચે થઈ Fight અને પછી જે થયું એ…
સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે એ વાતથી તો આપણે બધા જ પરિચીત છીએ પણ એની સામે વાઘને પણ દુનિયાનો સૌથી ખૂંખાર પ્રાણી માનવામાં આવે છે. હવે તમે જ વિચારો કે જ્યારે આ બંને એકબીજાને કાંટે કી ટક્કર આપતા પ્રાણીઓ…