- નેશનલ
કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ ફરી એક વાર આર્મીને બનાવી ‘ટાર્ગેટ’
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓએ આર્મીની ટ્રક પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ફરી કાશ્મીરમાં શાંતિ હણવાનો પ્રયાસ કરતા તેના જવાબમાં આર્મીએ પણ વળતો જવાબ આપ્યો હતો.શુક્રવારે સાંજે જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં ફરી એક વખત આતંકવાદીઓએ આર્મીને ટાર્ગેટ કરી…
- આમચી મુંબઈ
સાયબર ફ્રોડથી મેળવેલી રકમથી ગોવા ફરવાની યોજના: વિમાનને રોકી પોલીસે યુવકને પકડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયબર ફ્રોડથી મેળવેલી રકમથી ગર્લફ્રેન્ડને ગોવા ફરવા લઈ જઈ રહેલા યુવકને પોલીસે વિમાન રોકીને તાબામાં લીધો હતો.મુલુંડ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ગણેશ અશોક ભાલેરાવ (29) તરીકે થઈ હતી. પુણેના ખરાડી વિસ્તારના જૈન એસ્ટેટ ખાતે રહેતા ભાલેરાવ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટનો આદેશ રદ કર્યો સંજય કુંડુ રહેશે હિમાચલ પ્રદેશના ડીજીપી….
શિમલા: સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશના 1989ની બેંચના IPS અધિકારી સંજય કુંડુને ઘણી મોટી રાહત આપી હતી. IPS અધિકારી સંજય કુંડુને DGP પદેથી હટાવવાના રાજ્ય હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. કોર્ટના આદેશ બાદ તેમની ડીજીપી પદ પર સરળતાથી…
- નેશનલ
લાખો ‘પ્રવાસી’ પક્ષીઓ ઓડિશાના હિરાકુડ જળાશય પહોંચ્યા
સંબલપુર (ઓડિશા): ઓડિશાના સંબલપુર જિલ્લામાં આવેલા હિરાકુડ જળાશયમાં આ શિયાળામાં 3.42 લાખ પ્રવાસી (માઈગ્રેટરી બર્ડ્સ) પક્ષીઓ પહોંચ્યા હતા. અહી ગયા વર્ષે શિયાળામાં 3.16 લાખ પક્ષીઓ આવ્યા હતા, એક અધિકારીએ આ જાણકારી આપી હતી.પક્ષી ગણતરી થયા બાદ એક વરિષ્ઠ વન અધિકારીએ…
- આમચી મુંબઈ
અટલ સેતુ ટોલના નવા દરો
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (અટલ સેતુ)નું શુક્રવારે વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું, જેના ટોલમાં સુધારો કરવામાં આવ્યો છે. શિવરી-શિવાજી નગર (ઉલવે) પર પેસેન્જર વાહનો માટેના ટોલના દરમાં ફેરફાર કરીને રૂ. ૨૦૦ કરવામાં આવ્યા છે. શિવાજી નગર-ગવહન માટેના અઢી…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં બનશે લિફ્ટ અને એસ્કેલેટર સહિતનો પ્રથમ એફઓબી
મુંબઈ: મુંબઈના કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં આવેલા લાલજી પાડા ખાતે મહાપાલિકા દ્વારા ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) બનાવવામાં આવવાનો છે. આ એફઓબી પર દાદરા, એસ્કેલેટરની સાથે લિફ્ટની પણ સુવિધા હશે. મુંબઈનો આ પહેલો બ્રિજ છે જ્યાં દાદરા, એસ્કેલેટરની સાથે લિફ્ટ પણ હશે.…
- આમચી મુંબઈ
મણિપુરના રામ મંદિર જશે, સંજય રાઉતે કોને પૂછ્યો સવાલ?
મુંબઈ: દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ મુદ્દે શિવસેના (યુબીટી)ના સાંસદે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. સંજયે રાઉતે કહ્યું હતું કે યુબીટીના…
- આમચી મુંબઈ
અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કરી, મૃતદેહ મીઠી નદીમાં ફેંક્યો: ત્રણ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ મીઠી નદીમાં ફેંકી દેવા બદલ ક્રાઇમ બ્રાન્ચે ગોવંડીના ત્રણ રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ નફીસ શરાફત ખાન ઉર્ફે કક્કી (36), મૂકેશ શ્યામનારાયણ પાલ (25) અને મોહંમદ…
- આમચી મુંબઈ
કાંદિવલીની હૉસ્પિટલમાંથી 20 દિવસના બાળકનું અપહરણ કરનારી મહિલા પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કાંદિવલીની હૉસ્પિટલમાંથી 20 દિવસના બાળકનું કથિત અપહરણ કરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. પરિવારજનોનાં મહેણાં-ટોણાથી કંટાળીને સંતાનની લાલસામાં મહિલાએ આવું પગલું ભર્યું હોવાનો દાવો પોલીસે કર્યો હતો.વિરારમાં રહેતી રિંકી જૈસ્વાલ (26)ની ફરિયાદને આધારે કાંદિવલી…
- આમચી મુંબઈ
પાલઘરમાં ચાર ટ્રકમાંથી રૂ. 9.26 કરોડનો ગુટકા જપ્ત: ચારની ધરપકડ
મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે પાલઘરમાં હાઇવે પર ચાર ટ્રકમાંથી રૂ. 9.26 કરોડની કિંમતનો ગુટકા જપ્ત કરીને ચાર જણને ઝડપી પાડ્યા હતા.આરોપીઓની ઓળખ હિરાલાલ વાસુ મંડલ (52), નાસીર મોહંમદઅલી યલગાર (40), જમીર મન્નન સૈયદ (32) અને સંજય શામ ખરાત (32)…