- આમચી મુંબઈ
દીઘા સ્ટેશનનું ઉદ્ઘાટન થતાં થાણેવાસીઓની આ સમસ્યા થશે દૂર?
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી મુંબઈમાં દીઘા સ્ટેશનની સાથે ખારકોપરથી ઉરણ આ માર્ગમાં રેલવે સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારના નવી મુંબઈ નજીક ત્રીજી મુંબઈ વિકસાવવાના પ્લાનની શરૂઆત ગઈ કાલના ઉદ્ઘાટન કાર્યક્રમથી થઈ ગઈ છે.પીએમ મોદી…
- નેશનલ
રામ મંદિર બાદ POK પરત મેળવવા માટે અયોધ્યામાં સંતો કરશે 1008 હેમંત મહાયજ્ઞ….
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી પીએમ નરેન્દ્ર મોદીના 11 દિવસના અનુષ્ઠાન શરૂ કર્યા છે જેનો આજે બીજો દિવસ છે. 12 જાન્યુઆરીના રોજથી આ અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અનુષ્ઠાન અંગે પીએમ મોદીએ ઓડિયો મેસેજ…
- નેશનલ
Ram Mandir: રામ મંદિરનો અભિષેક પીએમ મોદીને જ ભારે પડશે, જાણો કોણે કહ્યું આમ
નવી દિલ્હીઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકારણ પણ ગરમાતું જાય છે. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે એક નિવેદનમાં કહ્યું છે કે રામ મંદિરનો અભિષેક કરવાથી પીએમ મોદીને જ નુકસાન થશે. વાસ્તવમાં, મણિશંકર…
- નેશનલ
Goa murder case: ‘હું મારા પુત્રને પ્રેમ કરું છું, પણ…’ સૂટકેસમાંથી મળેલી નોટ પર માતાએ શું લખ્યું છે…
ગોવા: બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપના મહિલા સ્થાપક-CEOએ ગોવામાં ચાર વર્ષના દીકરાની હત્યા કરી હોવાની ઘટના બહાર આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. આ હત્યા કેસમાં પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, આરોપી સુચના સેઠ દ્વારા એક ચોળાયેલ ટીશ્યુ પેપર પર લખાયેલી…
- નેશનલ
સંસદના શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા ત્રણ સાંસદનું સસ્પેન્શન રદ કરાશે?
નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્ર દરમિયાન થયેલા કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીના સાંસદોના હંગમાંને કારણે 146 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ સંસદ સભ્યનું સસ્પેન્શન વિશેષાધિકાર સમિતિ દ્વારા પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ મામલે લોકસભાના…
- ટોપ ન્યૂઝ
આઠ વર્ષ પછી ઈન્ડિયન એર ફોર્સનું ગુમ થયેલું પ્લેન મળ્યું, 29 લોકોનું થયું હતું મોત
નવી દિલ્હી: બંગાળની ખાડી ઉપરથી ઊડતી વખતે ગુમ થયેલું ઈન્ડિયન એરફોર્સનું એએન-32 આ વિમાનનો કાટમાળ ચેન્નઈના સમુદ્ર કિનારાથી 310 કિમી દૂરના દરિયાઈ વિસ્તારના પેટાળમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. 2016માં ગુમ થયેલું વિમાન પાઈલટ સાથે 29 પ્રવાસીઓ પણ પ્રવાસ કરી રહ્યા…
- આપણું ગુજરાત
બોલો, ગુજરાતમાં જ આવેલો છે માલદીવને ટક્કર આપે એવો સુંદર બીચ…
માલદીવ અને ભારતના સંબંધોમાં છેલ્લાં કેટલાક સમયથી ખટાશ આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યારથી તો આ સંબંધો એકદમ જ વણસી ગયા છે. લોકોએ બોયકોટ માલદીવ અને લક્ષદ્વીપના સપોર્ટમાં આવ્યા છે.…