-  ધર્મતેજ આજનું રાશિફળ (14-01-24): મિથુન, સિંહ અને તુલા રાશિના લોકોને ભાગ્યનો સાથ, હાંસિલ કરશે કોઈ મોટું Targetમેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ પરિણામ આપનારો સાબિત થઈ રહ્યો છે. આજે તમે તમારી આસપાસના લોકોનો વિશ્વાસ જિતવામાં સફળ રહેશો. આજે તમને તમારા કામ કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે તમે એક કરતાં અનેક યોજનાઓમાં પૈસા રોકશો… 
-  મનોરંજન અનુપમાની ડિમ્પલના ગ્લેમર અંદાજે લોકોને મોહી લીધાટેલિવિઝનની સિરિયલ અનુપમાની ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ વિશેષ લોકપ્રિયતા મેળવી રહી છે. સિરિયલમાં અનુપમા એટલે રુપાલી ગાંગુલીના અભિનયની સૌએ નોંધ લીધી છે, પરંતુ એના સિવાયના પાત્રો પણ લાઈમલાઈટમાં રહે છે.અનુપમા સિરિયલના મહત્ત્વના પાત્ર એટલે નિશિ સક્સેનાની વાત કરીએ.… 
-  આમચી મુંબઈ દેશમાં ૨૨ જાન્યુઆરીએ દિવાળી ઉજવો, પણ…, ઉદ્ધવ ઠાકરેએ કોને ફેંક્યો પડકાર?મુંબઈ: દેશમાં ૨૨ જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે દિવાળીની ઉજવણી કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ શિવસેનાનાં વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપને પડકાર આપતા કહ્યું છે કે દેશ ૧૦ વર્ષમાં દેવાળિયો થઈ ગયો છે, તેના પર ચર્ચા કરવી… 
-  મહારાષ્ટ્ર યુદ્ધ અને વેપાર એકસાથે થઈ શકે નહીંઃ ચીન માટે વિદેશ પ્રધાને કરી મોટી વાતનાગપુરઃ સીમા વિવાદનું સમાધાન થયા વિના ચીને અન્ય સંબંધો સામાન્ય રીતે આગળ વધારવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. અલબત્ત, યુદ્ધ અને વેપાર બંને એકસાથે થઈ શકે નહીં, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે જણાવ્યું હતું. શનિવારે અહીં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં… 
-  ઇન્ટરનેશનલ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાંઃ ન્યૂ યોર્ક ટાઈમ્સ, ત્રણ પત્રકારોને 4 લાખ ડોલર ચૂકવવાનો કોર્ટનો આદેશન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે છેતરપિંડીના કેસમાં ન્યૂ યોર્ક ટાઇમ્સ અને ત્રણ પત્રકારોને ચાર લાખ ડોલર આપવાનો આદેશ કર્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ન્યૂ યોર્કના એક ન્યાયધીશે ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે ધ ન્યૂયોર્ક ટાઇમ્સને કાનૂની ફીના રૂપમાં… 
-  નેશનલ આખરે હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું શું યોગદાન છે? કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનો સવાલરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ચારેય શંકરાચાર્યએ નકાર્યું હોવાના અહેવાલો વચ્ચે ભાજપ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મુંબઇના વસઇમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આખરે હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું યોગદાન શું… 
-  આમચી મુંબઈ મુંબઈ સહિત રાજ્યમાં જળાશયોમાં પાણીની ઘટતી સપાટીએ વધારી ચિંતા(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પાણીની ઘટતી સપાટીથી મુંબઈ સહિત રાજ્યમાં આગામી દિવસમાં પાણીનું સંકટ ગંભીર બનવાના એંધાણ જણાઈ રહ્યા છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં શનિવારે સવારના ૬૨.૯૭ ટકા પાણીનો સ્ટોક હતો. તો સમગ્ર રાજ્યમાં હાલ બંધમાં ફક્ત ૫૮.૮૪… 
-  નેશનલ ફક્ત અયોધ્યા જ નહીં, ભગવાન શ્રી રામના આ મંદિરો પણ છે ખૂબ જ પ્રસિદ્ધ….પ્રભુ રામના મંદિરો: ભગવાન વિષ્ણુનો એક અવતાર એટલે કે પ્રભુ રામ જેમનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. અયોધ્યા શ્રી રામની જન્મભૂમિ હોવાથી હાલમાં ત્યાં એક ભવ્ય રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવા માટે… 
-  આમચી મુંબઈ એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની ધરપકડમુંબઈ: બિલ ક્લિયર કરવા માટે એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.મહાનગરપાલિકાના એલ વોર્ડના અધિકારી સતીષ દગડખૈર અને નીતિન સાબળેએ રૂ. 84 હજારનું બિલ ક્લિયર કરવા માટે એનજીઓ ચલાવતા આઇટીઆઇ કાર્યકર્તા પાસે… 
-  આમચી મુંબઈ ‘અટલ સેતુ’ વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો પણ…મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈ એમ બે શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા માટે દરિયાઈ પુલ બનાવવાનો વિચાર ઘણા વર્ષો પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. આખરે એ યોજના વાસ્તવિક રીતે પાર પાડવામાં આવી છે. વડા પ્રધાન મોદીના હસ્તે અટલ બિહારી વાજપેયી… 
 
  
 








