- આમચી મુંબઈ
વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રત્નાગિરિના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય રાજન પ્રભાકર સાળવીના ઘર-હોટેલ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી વિધાનસભ્ય સહિત પત્ની અને પુત્ર વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવા બદલ ગુનો નોંધ્યો હતો.રાજન સાળવી રત્નાગિરિના…
- ઇન્ટરનેશનલ
ઈરાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એંધાણઃ ઈરાને આપી દીધું અલ્ટિમેટમ
ઈસ્લામાબાદ/તહેરાનઃ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે રાજકીય તણાવ વધ્યા પછી હવે યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. પાકિસ્તાન પર ઈરાને એર સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાને પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં સાત સ્થાનિક લોકોના મોત થયા છે. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકને કારણે…
- સ્પોર્ટસ
સૂર્યકુમારે જર્મનીમાં સર્જરી બાદ 20 મિનિટ પછી રોહિતની બૅટિંગ માણી
બર્લિન: ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ હાલમાં ભારતીય ટીમ સાથે જોડાયેલો તો નથી, પણ બુધવારે રાત્રે તે જર્મનીથી આઇપૅડ મારફત અફઘાનિસ્તાન સામેની અભૂતપૂર્વ મૅચની ભારતીય ઇનિંગ્સ સાથે આડકતરી રીતે જોડાયો હતો. એ રીતે પોતે સાથીઓથી દૂર યુરોપના દેશમાં…
- આપણું ગુજરાત
MTHL જમીન સંપાદન મુદ્દે હાઈ કોર્ટે ખેડૂતોના હિતમાં કરી મોટી વાત, સરકારનો નિર્ણય રદ
મુંબઈ: નવી મુંબઈ અને મુંબઈને જોડતા શિવડી-ન્હાવા શેવા સી લિન્ક (Atal Setu) નિર્માણ માટે જમીન સંપાદન મામલે બોમ્બે હાઈ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેની સાથે એમટીએચએલ માટે જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલા સરકારના નિર્ણયને પણ રદ…
- નેશનલ
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત…..
નવી દિલ્હી: અયોધ્યામાં ઘણા જોર શોરથી રામમંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ પર ઘણી રાજ્ય સરકારોએ અગાઉ જ રજા જાહેર કરી હતી. પરંતુ આજે કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે એક…
- નેશનલ
આસામમાં પગ મૂકતાની સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું,’અહીંની સરકાર સૌથી ભ્રષ્ટ!’
શિવસાગર: એક બાજુ 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં ઉત્સાહનો માહોલ છે તો બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પોતાની ભારત જોડો ન્યાય યાત્રાને (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) લઈને સતત સમાચારોમાં છે. રાહુલ ગાંધીએ ગુરુવારે…
- નેશનલ
આસારામના સમર્થકોએ દર્શાવી ‘ભક્તિ’! હાઇકોર્ટ પરિસરમાં વકીલને માર માર્યો
જોધપુર: રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી ગંભીર સમાચાર બહાર આવ્યા છે. યૌન ઉત્પીડનના ગુનામાં જેલમાં બંધ આસારામના સમર્થકોએ વકીલ વિજય સાહનીને હાઈકોર્ટ પરિસરમાં માર માર્યો હતો (Asaram bapu case jodhpur court ). વિજય દિલ્હીથી આસારામની વકીલાત કરવા આવ્યો હતો. તેમની અરજી પર…
- ધર્મતેજ
આજનું રાશિફળ (14-01-24): મિથુન, સિંહ અને તુલા રાશિના લોકોને ભાગ્યનો સાથ, હાંસિલ કરશે કોઈ મોટું Target
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ પરિણામ આપનારો સાબિત થઈ રહ્યો છે. આજે તમે તમારી આસપાસના લોકોનો વિશ્વાસ જિતવામાં સફળ રહેશો. આજે તમને તમારા કામ કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે તમે એક કરતાં અનેક યોજનાઓમાં પૈસા રોકશો…
- મનોરંજન
અનુપમાની ડિમ્પલના ગ્લેમર અંદાજે લોકોને મોહી લીધા
ટેલિવિઝનની સિરિયલ અનુપમાની ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ વિશેષ લોકપ્રિયતા મેળવી રહી છે. સિરિયલમાં અનુપમા એટલે રુપાલી ગાંગુલીના અભિનયની સૌએ નોંધ લીધી છે, પરંતુ એના સિવાયના પાત્રો પણ લાઈમલાઈટમાં રહે છે.અનુપમા સિરિયલના મહત્ત્વના પાત્ર એટલે નિશિ સક્સેનાની વાત કરીએ.…
- આમચી મુંબઈ
દેશમાં ૨૨ જાન્યુઆરીએ દિવાળી ઉજવો, પણ…, ઉદ્ધવ ઠાકરેએ કોને ફેંક્યો પડકાર?
મુંબઈ: દેશમાં ૨૨ જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે દિવાળીની ઉજવણી કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ શિવસેનાનાં વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપને પડકાર આપતા કહ્યું છે કે દેશ ૧૦ વર્ષમાં દેવાળિયો થઈ ગયો છે, તેના પર ચર્ચા કરવી…