- નેશનલ
આખરે હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું શું યોગદાન છે? કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનો સવાલ
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ચારેય શંકરાચાર્યએ નકાર્યું હોવાના અહેવાલો વચ્ચે ભાજપ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મુંબઇના વસઇમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આખરે હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું યોગદાન શું…
- આમચી મુંબઈ
મુંબઈ સહિત રાજ્યમાં જળાશયોમાં પાણીની ઘટતી સપાટીએ વધારી ચિંતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પાણીની ઘટતી સપાટીથી મુંબઈ સહિત રાજ્યમાં આગામી દિવસમાં પાણીનું સંકટ ગંભીર બનવાના એંધાણ જણાઈ રહ્યા છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં શનિવારે સવારના ૬૨.૯૭ ટકા પાણીનો સ્ટોક હતો. તો સમગ્ર રાજ્યમાં હાલ બંધમાં ફક્ત ૫૮.૮૪…
- નેશનલ
ફક્ત અયોધ્યા જ નહીં, ભગવાન શ્રી રામના આ મંદિરો પણ છે ખૂબ જ પ્રસિદ્ધ….
પ્રભુ રામના મંદિરો: ભગવાન વિષ્ણુનો એક અવતાર એટલે કે પ્રભુ રામ જેમનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. અયોધ્યા શ્રી રામની જન્મભૂમિ હોવાથી હાલમાં ત્યાં એક ભવ્ય રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવા માટે…
- આમચી મુંબઈ
એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની ધરપકડ
મુંબઈ: બિલ ક્લિયર કરવા માટે એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.મહાનગરપાલિકાના એલ વોર્ડના અધિકારી સતીષ દગડખૈર અને નીતિન સાબળેએ રૂ. 84 હજારનું બિલ ક્લિયર કરવા માટે એનજીઓ ચલાવતા આઇટીઆઇ કાર્યકર્તા પાસે…
- આમચી મુંબઈ
‘અટલ સેતુ’ વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો પણ…
મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈ એમ બે શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા માટે દરિયાઈ પુલ બનાવવાનો વિચાર ઘણા વર્ષો પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. આખરે એ યોજના વાસ્તવિક રીતે પાર પાડવામાં આવી છે. વડા પ્રધાન મોદીના હસ્તે અટલ બિહારી વાજપેયી…
- આમચી મુંબઈ
ટેન્કરોમાંથી ડીઝલની ચોરીના રેકેટનો પર્દાફાશ: નવ જણ સામે ગુનો દાખલ
પાલઘર: પાલઘર જિલ્લામાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરતી ટોળકીનો પર્દાફાશ કરીને પોલીસે નવ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. ઓપરેશન દરમિયાન પોલીસે રૂ. 17 લાખની પેટ્રોલિયમ પેદાશો અને ટેન્કર-ટેમ્પો સહિત રૂ. 45 લાખની મતા જપ્ત કરી હતી.11 જાન્યુઆરીએ ડીઝલ ચોરીના ઘટના પ્રકાશમાં…
- નેશનલ
હવે આ મામલે કૉંગ્રેસે મોદી સરકારની કાઢી ઝાટકણી અને કર્યા આક્ષેપો
નવી દિલ્હીઃ એક તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મામલે કૉંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે ત્યારે બીજા એક મહત્વના મુદ્દે કૉંગ્રેસે મોદી સરકારને ભીંસમાં લેવાનું શરૂ કર્યું છે.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ અને સંસદ સભ્ય જયરામ રમેશે લદ્દાખમાં ભારત…
- નેશનલ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આ નણંદ-ભાભી બાખડ્યા
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવશે. દેશભરના સાધુ, મહાત્માઓ અને જે તે ક્ષેત્રની જાણીતી હસ્તીઓને આ મહોત્સવ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.…
- આમચી મુંબઈ
દીઘા સ્ટેશનનું ઉદ્ઘાટન થતાં થાણેવાસીઓની આ સમસ્યા થશે દૂર?
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી મુંબઈમાં દીઘા સ્ટેશનની સાથે ખારકોપરથી ઉરણ આ માર્ગમાં રેલવે સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારના નવી મુંબઈ નજીક ત્રીજી મુંબઈ વિકસાવવાના પ્લાનની શરૂઆત ગઈ કાલના ઉદ્ઘાટન કાર્યક્રમથી થઈ ગઈ છે.પીએમ મોદી…