-  આપણું ગુજરાત વડોદરા હરણી તળાવમાં બોટ ઊંધી વળી: 12ના મૃત્યુ, આંકડો વધી શકે!વડોદરાથી એક ગમખ્વાર સમાચાર બહાર આવ્યા છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો પ્રમાણે જાનવી હોસીપટલમાં 9 અને સયાજી હોસ્પીટલમાં 3ના મૃત્યુ… 
-  આમચી મુંબઈ મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટની સામે 24,000 લોકોનો વિરોધ, જાણો સરકારની શું છે યોજના?મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટ પ્રોજેકટ વિરોધ કરવા માટે મુંબઈગરાઓ દ્વારા એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી રેસ કોર્સને ડેવલપ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે, જેથી મુંબઈના ગ્રીન લંગ્સ તરીકે ઓળખાતા મહાલક્ષ્મી રેસકોર્સને બચાવવા માટે… 
-  સ્પોર્ટસ રોહિત શર્મા રિટાયર્ડ આઉટ હતો કે રિટાયર્ડ હર્ટ?: બીજી સુપર ઓવરમાં કેમ રમી શક્યો? અમ્પાયરોએ બ્લન્ડર કર્યું હતું કે શું?બૅન્ગલૂરુ: ઘણી વાર ફેમસ મૅચ પછી એમાંની અમુક ઘટનાની ચર્ચા થતી રહેતી હોય છે અથવા એ ઘટનાના કાયદા-કાનૂન લોકોને મૂંઝવતા રહેતા હોય છે. ક્યારેક તો આઇસીસીએ કાયદામાં સુધારો પણ કરવો પડતો હોય છે. મહાન ક્રિકેટર વિનુ માંકડના નામ પરથી ‘માંકડેડ’… 
-  આમચી મુંબઈ વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રત્નાગિરિના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય રાજન પ્રભાકર સાળવીના ઘર-હોટેલ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી વિધાનસભ્ય સહિત પત્ની અને પુત્ર વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવા બદલ ગુનો નોંધ્યો હતો.રાજન સાળવી રત્નાગિરિના… 
-  ઇન્ટરનેશનલ ઈરાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એંધાણઃ ઈરાને આપી દીધું અલ્ટિમેટમઈસ્લામાબાદ/તહેરાનઃ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે રાજકીય તણાવ વધ્યા પછી હવે યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. પાકિસ્તાન પર ઈરાને એર સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાને પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં સાત સ્થાનિક લોકોના મોત થયા છે. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકને કારણે… 
-  સ્પોર્ટસ સૂર્યકુમારે જર્મનીમાં સર્જરી બાદ 20 મિનિટ પછી રોહિતની બૅટિંગ માણીબર્લિન: ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ હાલમાં ભારતીય ટીમ સાથે જોડાયેલો તો નથી, પણ બુધવારે રાત્રે તે જર્મનીથી આઇપૅડ મારફત અફઘાનિસ્તાન સામેની અભૂતપૂર્વ મૅચની ભારતીય ઇનિંગ્સ સાથે આડકતરી રીતે જોડાયો હતો. એ રીતે પોતે સાથીઓથી દૂર યુરોપના દેશમાં… 
-  આપણું ગુજરાત MTHL જમીન સંપાદન મુદ્દે હાઈ કોર્ટે ખેડૂતોના હિતમાં કરી મોટી વાત, સરકારનો નિર્ણય રદમુંબઈ: નવી મુંબઈ અને મુંબઈને જોડતા શિવડી-ન્હાવા શેવા સી લિન્ક (Atal Setu) નિર્માણ માટે જમીન સંપાદન મામલે બોમ્બે હાઈ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેની સાથે એમટીએચએલ માટે જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલા સરકારના નિર્ણયને પણ રદ… 
-  નેશનલ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત…..નવી દિલ્હી: અયોધ્યામાં ઘણા જોર શોરથી રામમંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ પર ઘણી રાજ્ય સરકારોએ અગાઉ જ રજા જાહેર કરી હતી. પરંતુ આજે કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે એક… 
-  નેશનલ આસામમાં પગ મૂકતાની સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું,’અહીંની સરકાર સૌથી ભ્રષ્ટ!’શિવસાગર: એક બાજુ 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં ઉત્સાહનો માહોલ છે તો બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પોતાની ભારત જોડો ન્યાય યાત્રાને (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) લઈને સતત સમાચારોમાં છે. રાહુલ ગાંધીએ ગુરુવારે… 
-  નેશનલ આસારામના સમર્થકોએ દર્શાવી ‘ભક્તિ’! હાઇકોર્ટ પરિસરમાં વકીલને માર માર્યોજોધપુર: રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી ગંભીર સમાચાર બહાર આવ્યા છે. યૌન ઉત્પીડનના ગુનામાં જેલમાં બંધ આસારામના સમર્થકોએ વકીલ વિજય સાહનીને હાઈકોર્ટ પરિસરમાં માર માર્યો હતો (Asaram bapu case jodhpur court ). વિજય દિલ્હીથી આસારામની વકીલાત કરવા આવ્યો હતો. તેમની અરજી પર… 
 
 








