- આપણું ગુજરાત
રાજકોટ મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો
રાજકોટઃ રાજકોટ ખાતે આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં અપેક્ષા મુજબ જ હોબાળો થયો હતો. અગાઉ પણ જનરલ બોર્ડમાં કોંગ્રેસી સભ્યોના પ્રશ્નો સામેલ ન કરવા બાબતે વિપક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને મીડિયા મારફત તેમના પ્રશ્નો જે હતા તે મૂકવાનો…
- નેશનલ
ડેરા સચ્ચા સૌદાના રામ રહીમને એક મહિનામાં સરકારે બીજીવાર આપ્યા પેરોલ….
ચંદીગઢ: હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને સરકારે ફરી એકવાર 50 દિવસના પેરોલ આપ્યા છે. જો કે તેમાં મુખ્ય બાબત એ છે કે માત્ર 29 દિવસ પહેલા જ રામ રહીમ પોતાના પેરોલ પૂરા કરીને જેલમાં પરત…
- નેશનલ
મહુઆ મોઈત્રાને ઝટકોઃ સરકારી બંગલો ખાલી કરવાની નોટિસમાં રાહત નહીં
દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને (TMC leader Mahua Moitra) દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મહુઆએ સરકારી બંગલો ખાલી કરવાની નોટિસને કોર્ટમાં પડકારી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.દિલ્હી હાઈકોર્ટે મહુઆની અરજીને ફગાવી દેતા કહ્યું…
- ઇન્ટરનેશનલ
ઑસ્ટ્રેલિયન ઓપનઃ બ્લિન્કોવાએ વિક્રમજનક ટાઇબ્રેકરમાં ગયા વર્ષની રનર-અપ રબાકિનાને હરાવી
મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ગુરુવારે નવો ઇતિહાસ રચાયો હતો. મહિલાઓની ગ્રૅન્ડ સ્લૅમ ઇવેન્ટમાં સૌથી લાંબા ટાઇબ્રેકરમાં રશિયાની ઍના બ્લિન્કોવાએ 2023ની આ સ્પર્ધાની ફાઇનલિસ્ટ એલેના રબાકિનાને 6-4, 4-6, 7-6 (22-20)થી હરાવી દીધી હતી. છેલ્લો ટાઇબ્રેક 42 પૉઇન્ટનો હતો જે 30 મિનિટ…
- નેશનલ
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા બે શકમંદોની ધરપકડ, ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલા સાથે જોડાયેલા હતા તાર
નવી દિલ્હી: 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન કેનેડામાં માર્યા ગયેલા સુખા ડંકે અને અર્શ દલા ગેંગના બે શકમંદોની અયોધ્યામાંથી ધરપકડ કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશ ATSએ અયોધ્યામાંથી…
- નેશનલ
કાશ્મીરમાં શીત લહેરનું જોખમ વધ્યું, તાપમાન માઈનસમાં નોંધાયું
શ્રીનગરઃ કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ એક દિવસની રાહત પછી શીત લહેર ફરી તીવ્ર બનતા રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. શ્રીનગર શહેરમાં બુધવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઇનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગલી રાતના માઇનસ ૨.૪ ડિગ્રી…
- આમચી મુંબઈ
મિલિંદ દેવરાને કારણે ભાજપમાં અસંતોષ!
(વિપુલ વૈદ્ય)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મિલિંદ દેવરાના શિંદે જૂથમાં પ્રવેશને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે અને દક્ષિણ મુંબઈ મતદારસંઘના જ નહીં, આખા મુંબઈના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજી તરફ કૉંગ્રેસના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે ઉત્સાહનું વાતાવરણ જોવા…