- મનોરંજન
થિયેટરોમાં ટકરાશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનઃ જાણો કઈ ફિલ્મ થઈ રહી છે રિ-રિલિઝ
રાની મુખરજી અને સૈફ અલી ખાનની સુપરહીટ રૉમકૉમ હમતુમને 21 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ ફરી મોટા પદડા પર રિલિઝ થવા જઈ રહી છે. 16મી મેના રોજ ફિલ્મ તેની ઓરિજિનલ રિલિઝના 21 વર્ષ બાદ દર્શકોને ફરી જોવા મળે છે.…
- તરોતાઝા
મેલ મેટર્સ : ઉત્પીડન મામલે પુરુષને કેમ અવગણવામાં આવે છે?
-અંકિત દેસાઈ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સાથે જેલમાં થયેલા કથિત જાતીય ઉત્પીડનના સમાચારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી. ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ મુદ્દે ફની મીમ્સ વાયરલ થયા, જે દર્શાવે છે કે આ ઘટનાને ગંભીરતાથી…
- તરોતાઝા
ફેશન પ્લસ: લિપ પેન્સિલ હોઠના મેકઅપને કરે છે કમ્પલીટ
-નીલોફર આપણી આંખ અને હોઠ પર લોકોનું ધ્યાન તરત જાય છે. આ જ કારણ છે કે મહિલાઓ આંખને આકર્ષક દેખાડવા માટે ખાસ મેકઅપની પસંદગી કરે છે. જોકે વાત જ્યારે હોઠની આવે તો તે કોઈપણ લિપ્સિટીક લગાવીને મેકઅપ કર્યાનો સંતોષ માની…
- તરોતાઝા
લાફ્ટર આફ્ટર: મહેમાન માટે અભ્યાસક્રમ
-પ્રજ્ઞા વશી હવે તો જાતજાતના અભ્યાસક્રમો શરૂ થયા છે. એમ પણ કહેવાયું છે કે ‘ટોળાથી અલગ થઈને પોતાનો નોખો રસ્તો ચીતરનારાં જ જીવનમાં સફળ થાય છે.’ એક ભાઈ અનેકવાર નિષ્ફળ થયા પછી આ વાક્યને જીવનમંત્ર બનાવીને, ટોળાથી અલગ થઈને નવા…
- નેશનલ
આ 27 એરપોર્ટ શનિવાર સુધી બંધઃ સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
નવી દિલ્હીઃ ભારતે પહેલગામ હુમલાનો ઑપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધી ગયેલા તણાવને ધ્યાનમાં રાખી સરકારે સુરક્ષાના પ્રબંધો કર્યા છે. આ સુરક્ષાના ભાગરૂપે 27 એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે. આ એરપોર્ટ શનિવાર સવાર સુધી બંધ રહેશે, તેવી…
- તરોતાઝા
ફેશન: ઇટ્સ સમર, સ્કિન કેર ઇઝ મસ્ટ!
-ખુશ્બુ મુણાલી ઠક્કર મોટા ભાગની મહિલાઓને સ્કિન કેર કઈ રીતે કરાય તેનું જ્ઞાન હોય જ છે . છતાં મોટા ભાગની મહિલાઓને સન ટેનનો સામનો કરવો જ પડે છે, પરંતુ જો બધીજ મહિલાઓ સમજી જાય કે, સ્કિન કેર એ માત્ર ઉપરની…
- તરોતાઝા
ભારતની વીરાંગનાઓ: હાથશાળની મા: કમલાદેવી ચટ્ટોપાધ્યાય
-ટીના દોશી એક એવી સ્ત્રી જે સ્વતંત્રતા સેનાની હોય, સમાજસુધારક હોય, ગાંધીવાદી હોય, નારીવાદી હોય, લેખિકા પણ હોય, અભિનેત્રી પણ હોય અને ભારતીય હસ્તકલા ક્ષેત્રના પુનરુત્થાન માટે કાર્યરત પણ હોય… કહો જોઉં, એ કોણ હશે? એમનું નામ કમલાદેવી ચટ્ટોપાધ્યાય. સ્ત્રી…
- ટોપ ન્યૂઝ
ચોમેરથી ઘેરાયું પાકિસ્તાનઃ બલૂચીસ્તાને પણ પાક સેના પર કર્યો હુમલો, સાત મર્યાની ખબર
નવી દિલ્હીઃ આતંકવાદને પોષીને ભારતને સતત કનડતું પાકિસ્તાન પોતાના જ પ્રાંત બલુચીસ્તાનને પણ શાંતિથી રહેવા દેતું ન હતું, હવે તેમણે પણ શસ્ત્રો ઉઠાવ્યા છે. બુધવારે રાત્રે ભારતે પહેલગામ હુમલાના જવાબના રૂપે મિસાઈલ સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના નવ અડ્ડાને નેસ્તનાબૂદ કરી ઑપરેશન…
- તરોતાઝા
કથા કોલાજ: ‘કરણ-અર્જુન’થી મારી કારકિર્દીમાં એક જબરજસ્ત ઉછાળ આવ્યો
-કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: 3)નામ: મમતા કુલકર્ણી-યામાઈ મમતા નંદ ગિરીસમય: 24 જાન્યુઆરી, 2025સ્થળ: પ્રયાગરાજઉંમર: 52 વર્ષ મારી ઓળખને કારણે મારી બહેનોએ પણ ફિલ્મમાં એક્ટિંગ કરવાની જીદ કરી. 1997માં મિથિલાએ પ્રિયદર્શિની કુલકર્ણી નામ સાથે બી ગ્રેડની કેટલીક ફિલ્મો સાઈન કરી, પણ એ…