- નેશનલ
Google પર પણ છવાયો રામ નામનો જાદુ, 24 Hoursમાં તૂટી ગયા તમામ રેકોર્ડ…
500 વર્ષના લાંબા ઈંતેજારનો આખરે અંત આવ્યો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો. રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા છે અને એમની પહેલી આરતી પણ કરવામાં આવી. પ્રાણ…
- આમચી મુંબઈ
મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી, પ્રજાસત્તાક દિન બાદ ઠંડીનું જોર ઘટશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રવિવારની સવાર મુંબઈમાં એકદમ ઠંડી રહી હતી. વહેલી સવારે મેરેથોનમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરા થીજી ગયા હતા. રવિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી નોંઘાયો હતો. એ સાથે જ રવિવારનો દિવસ શિયાળાની મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો…
- ટોપ ન્યૂઝ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યના સૂર બદલાયા, કહ્યું હું મોદીનો પ્રશંસક, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PMના વખાણ કાર્યા
પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ ચર્ચામાં રહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PMના વખાણ કરીને સૌને ચોંકાવી દીધા છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રવિવારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે મીડિયા વાતચીતમાં કહ્યું કે અમે મોદી વિરોધી નથી. મેં ઘણી વખત કહ્યું છે કે તેમના…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરક્ષા તંત્રને કરાયું એલર્ટ, અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક
લખનઊ: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્વે દિલ્હી સહિત અન્ય રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યારે અયોધ્યા અભેદ્ય કિલ્લામાં ફેરવાયું છે. પાટનગર દિલ્હીમાં પોલીસને એલર્ટ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દેશના પાટનગર…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાને વ્હાઇટવૉશ ટાળ્યો, શાહીન આફ્રિદીની કૅપ્ટન્સીમાં પહેલી વાર મેળવી જીત
ક્રાઇસ્ટચર્ચ: પાકિસ્તાને રવિવારે નવા ટી-20 કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીના સુકાનમાં પહેલી વાર વિજય માણ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી ચારેય મૅચ હારી ગયા પછી રવિવારે આફ્રિદીની ટીમે યજમાન ટીમને પાંચમા મુકાબલામાં 42 રનથી હરાવીને યજમાન ટીમને ક્લીન સ્વીપ નહોતી…
- સ્પોર્ટસ
પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા: સૌરાષ્ટ્રનો વિદર્ભ સામે 238 રનથી વિજય
નાગપુર: એક સમયે જેની ગણના રાહુલ દ્રવિડની જેમ ‘ધ વૉલ’ તરીકે થતી હતી એ સૌરાષ્ટ્રના સાવજ ચેતેશ્ર્વર પુજારાને ભલે સિલેક્ટરો ટેસ્ટ-ટીમમાં ન લેતા હોય, પરંતુ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મ કરવાનું ચાલુ રાખ્યું છે. એટલું જ નહીં, રણજી ટ્રોફીમાં વિદર્ભ…
- આમચી મુંબઈ
લોકસભાની ઠાકરે જૂથની રણનીતિ નાશિકમાં નક્કી થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવાના નથી, પરંતુ તેઓ નાશિકમાં આવેલા પ્રખ્યાત કાળા રામના મંદિરમાં રામ લલ્લાની પૂજા કરવાના છે. આ જાહેરાત તેમણે પહેલેથી જ કરી હતી, પરંતુ હવે એવું…
- નેશનલ
એક વ્યક્તિએ આખેઆખા ભગવાન પર કબજો કરી લીધો : ખડગે
Bharat Jodo Nyay Yatra: અયોધ્યામાં આવતીકાલે 22 Januaryના રોજ યોજાનારા ભવ્ય રામમંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આસામમાં એક રેલીને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે એક વ્યક્તિએ આખેઆખા ભગવાન પર…
- આમચી મુંબઈ
મેરેથોનમાં ભાગ લેનારા સિનિયર સિટિઝન સહિત બેનાં મૃત્યુ
મુંબઈ: મુંબઈમાં રવિવારે યોજાયેલી મેરેથોન દરમિયાન 75 વર્ષના સિનિયર સિટિઝન સહિત બે સ્પર્ધકનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોની ઓળખ રાજેન્દ્ર ચાંદમલ બોરા (75) અને સુર્વદીપ બેનર્જી (40) તરીકે થઇ હોઇ સુર્વદીપ કોલકાતાનો વતની હતો.આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર…
- નેશનલ
રામ મંદિર નિર્માણમાં કેટલો ખર્ચ થયો અને હજુ કેટલો ખર્ચ થશે?
અયોધ્યા (ઉત્તર પ્રદેશ ): અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉદ્ધાટનની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મંદિરના નિર્માણ પાછળ અત્યાર સુધીમાં કેટલો ખર્ચ થયો છે અને આગામી દિવસોમાં સંભવિત ખર્ચ અંગે સત્તાવાર જાણવા મળ્યું હતું.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર…