- નેશનલ
સેહવાગે ટ્વીટમાં ભાવુક થઈને લખ્યું, ‘રામ લલ્લા આ ગયે…મૈં નિ:શબ્દ હૂં…જય શ્રીરામ’
નવી દિલ્હી: અયોધ્યામાં સોમવારે રામમંદિરમાં ભવ્યોત્તમ પ્રાણપ્રતિષ્ઠા ઉજવણીથી આખો દેશ આનંદમય અને ભાવવિભોર થઈ ગયો એ સંદર્ભમાં આપણા નામાંકિત ક્રિકેટરોની ભાવનાઓનો ઉલ્લેખ પણ અચૂક થવો જોઈએ, કારણકે ક્રિકેટની રમતને આપણા દેશમાં ધર્મની જેમ પૂજવામાં આવે છે અને કેટલાક લેજન્ડરી ક્રિકેટરોને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કૉંગ્રેસના મોટા નેતા સસ્પેન્ડ: ભાજપમાં જોડાશે એવી ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર અને જળગાંવના રાજકારણમાં સોમવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જળગાંવ કૉંગ્રેસના ભૂતપૂર્વ ઉપાધ્યશ્ર અને ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. ઉલ્હાસ પાટીલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેઓ પત્ની સાથે ભાજપમાં જોડાઈ જવાના છે એવી…
- આમચી મુંબઈ
કોઈ ભલે ન જોતું હોય બાળ ઠાકરે અને આનંદ દીઘે જોઈ રહ્યા છે: શિંદેએ ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિર બને એ બધાનું જ સપનું હતું. નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. સુવર્ણ અક્ષરે લખી રાખવાનો દિવસ છે. 14 વર્ષનો વનવાસ પૂરો થયો છે. પાંચસો વર્ષનો…
- નેશનલ
રામ આયેં હૈઃ 10 લાખ દીવડાં પ્રગટાવી અયોધ્યા દીપી ઊઠ્યું
અયોધ્યાઃ અયોધ્યામાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પૂરો થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈ લોકપ્રિય ક્રિકેટર, ઉદ્યોગપતિઓ, બોલીવુડના કલાકારો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પછી આખુ અવધપુરી 10 લાખ દીવડાથી ઝળહળી ઊઠ્યું હતું. અયોધ્યા સહિત…
- આમચી મુંબઈ
મીરા રોડમાં સરઘસ વખતે બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ વાતાવરણ તંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં વાહનોના સરઘસ વખતે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સરઘસમાં ભાગ લેનારા લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો અને ‘જય શ્રી…
- નેશનલ
અયોધ્યાથી 1000 કિમી દૂર વધુ એક Ram Mandirનું આજે થયું ઉદ્ઘાટન, જુઓ તસવીર
આજે રામનગરી Ayodhyaમાં તો Ram Mandirનું ઉદ્ઘાટન થયું જ છે, પરંતુ અયોધ્યાથી 1000 કિલોમીટરથી પણ વધુ દૂર એવી એક જગ્યાએ વધુ એક રામમંદિરનું આજે ઉદ્ઘાટન થયું છે. આ જગ્યા ઓડિશામાં આવેલી છે. ઓડિશાના નયાગઢમાં દરિયાથી 1800 ફૂટની ઉંચાઇએ એક પહાડ…
- આમચી મુંબઈ
સહન કરવામાં આવશે નહીં: મીરા રોડમાં રામ ભક્તો પર કરવામાં આવેલા હુમલાને મુદ્દે ફડણવીસનું આક્રમક વલણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તો પર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે આક્રમક વલણ અપનાવતા રાજ્યના ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે કાયદો…
- સ્પોર્ટસ
સુનીલ ગાવસકર કેમ યશસ્વી જયસ્વાલ પર આફરીન થયા છે?
ચેન્નઈ: લેજન્ડરી-ક્રિકેટર સુનીલ ગાવસકરના મંતવ્યો કે તેમનું વિઝન ભારતીય ક્રિકેટના મોવડીઓ માટે પથદર્શક સાબિત થતા હોય છે. આવું અગાઉ ઘણી વાર બની ચૂક્યું છે. સની જો કોઈ આશાસપદ ખેલાડીનું નામ લે અને બોર્ડ સાથે સંકળાયેલા સિલેક્ટરો તેમની સલાહને ફૉલો કરે…