- નેશનલ
અયોધ્યાથી 1000 કિમી દૂર વધુ એક Ram Mandirનું આજે થયું ઉદ્ઘાટન, જુઓ તસવીર
આજે રામનગરી Ayodhyaમાં તો Ram Mandirનું ઉદ્ઘાટન થયું જ છે, પરંતુ અયોધ્યાથી 1000 કિલોમીટરથી પણ વધુ દૂર એવી એક જગ્યાએ વધુ એક રામમંદિરનું આજે ઉદ્ઘાટન થયું છે. આ જગ્યા ઓડિશામાં આવેલી છે. ઓડિશાના નયાગઢમાં દરિયાથી 1800 ફૂટની ઉંચાઇએ એક પહાડ…
- આમચી મુંબઈ
સહન કરવામાં આવશે નહીં: મીરા રોડમાં રામ ભક્તો પર કરવામાં આવેલા હુમલાને મુદ્દે ફડણવીસનું આક્રમક વલણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તો પર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે આક્રમક વલણ અપનાવતા રાજ્યના ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે કાયદો…
- સ્પોર્ટસ
સુનીલ ગાવસકર કેમ યશસ્વી જયસ્વાલ પર આફરીન થયા છે?
ચેન્નઈ: લેજન્ડરી-ક્રિકેટર સુનીલ ગાવસકરના મંતવ્યો કે તેમનું વિઝન ભારતીય ક્રિકેટના મોવડીઓ માટે પથદર્શક સાબિત થતા હોય છે. આવું અગાઉ ઘણી વાર બની ચૂક્યું છે. સની જો કોઈ આશાસપદ ખેલાડીનું નામ લે અને બોર્ડ સાથે સંકળાયેલા સિલેક્ટરો તેમની સલાહને ફૉલો કરે…
- આપણું ગુજરાત
જલારામ બાપાનું વિરપુરધામ બન્યું રામમય, શોભાયાત્રામાં કોમી એકતાના સુંદર દ્રશ્ય સર્જાયા
રાજકોટ: અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણપ્રતિષ્ઠાને લઈને યાત્રાધામ વીરપુરમાં 2 કિમી લાંબી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી,ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની જાંખીઓ સાથે અવનવા ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ખાસ કરીને વિરપુર મુસ્લિમ સમાજ પણ આ…
- સ્પોર્ટસ
મૅક્સવેલ કેમ બ્રેટ લીના કૉન્સર્ટમાં હાજરી આપીને બીમાર પડી ગયો?
મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સિરીઝ પછી દારૂની પાર્ટી કરવા માટે જાણીતા છે. ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પછી તેમણે દારૂનો જલસો માણ્યો હતો. મિચલ માર્શે તો નવેમ્બરમાં અમદાવાદમાં કમાલ જ કરી નાખી હતી. વન-ડે વર્લ્ડ કપમાં ભારત સામેની ફાઇનલ પછી…
- નેશનલ
કોણ છે આ લોકો જેના પર પીએમ મોદીએ ફૂલો વરસાવ્યા? રામલલ્લાને કર્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ
Ram Mandirના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ મંદિરના નિર્માણકાર્ય પાછળ આકરી મહેનત કરનારા શ્રમિકો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે શ્રમિકો પર પુષ્પવર્ષા કરી અને આ દ્વારા તેમનું સન્માન કરી રામમંદિરના ભવ્ય નિર્માણકાર્યમાં યોગદાન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.…
- નેશનલ
આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ હોત તો બીજા આટલા વર્ષ રાહ જોવી પડી હોત..
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે પાર પડ્યો. દેશવાસીઓ અને રામભક્તો વર્ષો સુધી આ મહત્ત્વના દિવસને ભૂલી નહીં શકે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મૂહુર્તની એ 84 સેકન્ડમાં સંપન્ન કરવામાં આવી હતી અને એવું કહેવાય છે કે…
- સ્પોર્ટસ
ટ્રેવિસ હેડ કોવિડ પૉઝિટિવ, બીજી ટેસ્ટમાં રમે પણ ખરો
બ્રિસ્બેન: જૂન 2023માં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં અને નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને ભારે પડેલો ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રેવિસ હેડ થોડા દિવસ પહેલાં ઍડિલેઇડમાં પૂરી થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી (119 રન) કરીને વેસ્ટ ઇન્ડિઝને નડ્યો હતો, પણ હવે બીજી…
- નેશનલ
ભારે ઉત્સાહમાં જોવા મળી કંગના, જોર શોરથી લગાવ્યા રામ નામના નારા
અયોધ્યામાં આજે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ ચૂકી છે (Ayodhya Ram Mandir). આજે સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં લોકોએ પોતાના ઘરોને રોશની અને ફૂલોથી શણગાર્યા છે. રામલલાની મૂર્તિના અભિષેક માટે બોલિવૂડના અનેક સ્ટાર્સ…