- ઇન્ટરનેશનલ
‘નદીમાં લોહી વહેવા’ની ધમકી આપનાર બિલાવલ ભુટ્ટોને ભાન થયું! ભારત સાથે શાંતિની વાત કરી
નવી દિલ્હી: 23 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે તુરંત કાર્યવાહી કરતા સિંધુ જળ સંધિ રદ કરી હતી. ત્યારબાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી(Bilawal Bhutto-Zardari)એ ભારતને ધમકી આપી…
- આમચી મુંબઈ
મુંબઈમાં વધુ એક મેટ્રો ટ્રેન દોડાવવા માટે પ્રશાસન સજ્જઃ દહીસર-ભાયંદરવાસીઓને થશે રાહત
મુંબઈઃ મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તરતું જાય છે. અમુક મેટ્રો રૂટ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો અમુક રૂટ પૂર્ણ થવાની તૈયારીમાં છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ આ મહિને મુંબઈમાં વધુ એક મેટ્રો લાઇન પર ટ્રાયલ…
- મહારાષ્ટ્ર
પાલિકા ચૂંટણીઓ: સુપ્રીમકોર્ટનું મહિનાનું અલ્ટિમેટમ
નવી દિલ્હી: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓનો માર્ગ ખૂલી ગયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે જૂની અનામત પ્રણાલીના આધારે ચૂંટણી યોજવાનો આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે…
- નેશનલ
પાકિસ્તાન સરકાર પોતાના જ લોકો પર બોમ્બમારો કરે છે! ઇસ્લામાબાદના મૌલવીએ ઉઠાવ્યા સવાલો
ઇસ્લામાબાદ: સીમા પર વધતા તાણવ બાબતે પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારતને ધમકી આપી ચુક્યા છે. પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારત પર પરમાણુ હુમલાની પણ ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. એવામાં પાકિસ્તાનમાં જ લોકો પાકિસ્તાન સરકારના ઈરાદા અને તૈયારીઓ પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા…
- નેશનલ
યુદ્ધના એંધાણઃ ભારત પાકિસ્તાનની સરહદે કરશે યુદ્ધાભ્યાસ, NOTAM જારી
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે આવતીકાલે ભારતે બ્લેકઆઉટ સાથે મોક ડ્રીલ કરવાની જાહેરાત કરશે ત્યારે ભારત તરફથી વધુ એક નવું ડેવલપમેન્ટ મળ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે હવે ઘર્ષણ ઔર…
- IPL 2025
વાનખેડેની મૅચમાં ગુજરાતે પ્રથમ ફીલ્ડિંગ લીધી, રબાડાને રમાડવાની ઉતાવળ નહીં કરાય
મુંબઈઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં વાનખેડે (WANKHEDE)માં આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની મૅચ માટેનો ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. યજમાન મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો.આઈપીએલ (IPL-2025)ની આ 56મી મૅચ છે.ગુજરાતની ટીમમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને અર્શદ ખાનનો સમાવેશ…
- ભુજ
કચ્છમાં અલગ અલગ અકસ્માતમાં ત્રણનાં મોતઃ એકમાં 23 વર્ષના યુવકનો શિકાર
ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલા જીવલેણ માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણ યુવકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. ગત મોડી રાત્રે ભુજ-માંડવી માર્ગ પરની લક્કીવાળી ચાડી પાસે મોટરસાઈકલને અકસ્માત નડતાં ભુજના ધનજી લાખા જોગી (ઉ.વ.૪૬)નું મૃત્યુ…
- આમચી મુંબઈ
દારૂ માટે શાકભાજીવાળાનીદીકરીની હત્યા: પાંચની ધરપકડ
થાણે: દારૂ પીવા માટે રૂપિયા આપવાનો ઇનકાર કરનારા શાકભાજીવાળા સાથે વિવાદ કર્યા પછી લાકડાથી ફટકારી તેની પુત્રીની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે મંગળવારે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.એમએફસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે કલ્યાણના ઈન્દિરા નગર…
- આમચી મુંબઈ
હત્યા પછી પત્નીના મૃતદેહને ગૂણીમાં ભરી સ્કૂટર પર લઈ જનારો પતિ પકડાઈ ગયો
પુણે: ગળું દબાવીને પત્નીની હત્યા કર્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવા ગૂણીમાં ભરીને સ્કૂટર પર લઈ જતા પતિને પેટ્રોલિંગ પર હાજર પોલીસે પકડી પાડ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ કરનારી પુણે પોલીસે મળેલી માહિતીને આધારે 28 વર્ષના આરોપીના સ્કૂટરને સોમવારની મધરાત બાદ…
- નેશનલ
ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગૃહ રાજ્યની મુલાકાતે, જાણો શું હશે યોજના?
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી 15, 16 અને 17 મેના રોજ ફરી તેમના વતનની મુલાકાતે આવશે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન, તેઓ તેમના સંસદીય મતવિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં…