- આમચી મુંબઈ
અહમદનગરમાં એસટી બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત
અહમદનગર: અહમદનગર જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.પારનેર તહેસીલમાં અહમદનગર-કલ્યાણ માર્ગ પર ધવલીપુરી ફાટા પાસે મંગળવારે મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. શેરડી લઇ જઇ રહેલું…
- નેશનલ
બિહારમાં ગરીબ બાળકોના શિક્ષણ માટે કર્પૂરી ઠાકુરે શું કર્યું હતું? પૌત્રીનો જવાબ જાણો!
પટણા/નવી દિલ્હીઃ બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને (former Bihar CM Karpoori Thakur Bharat Ratna) મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે કર્પૂરી ઠાકુરની પૌત્રી અને દીકરાએ આનંદ વ્યક્ત કર્યો હતો. કર્પૂરી ઠાકુરની પૌત્રી…
- નેશનલ
ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું…
નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ એક-બે નહીં પરંતુ કુલ 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું છે. મુસ્લિમ દેશોનું ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાથી ગુસ્સે ભરાયું છે અને આ ઓર્ગેનાઈઝેશન…
- આમચી મુંબઈ
મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશ નિષ્ફળ? મુખ્ય પ્રધાને પાલિકા અધિકારીઓને આડે લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મુંબઈમાં ખૂણે-ખાંચરે દર અઠવાડિયે ‘ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, છતાં દેશભરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં મુંબઈનો નંબર ૩૧ પરથી ધસરી ૩૭મો આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાના…
- આમચી મુંબઈ
મુંબઈ ટાઢુંબોળ: પારો ૧૪.૮ ડિગ્રી મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈ ટાઢુંબોળ થઈ ગયું છે. મુંબઈમાં મંગળવારે તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી નોંધાયો હતો. એ સાથે જ મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તો સમગ્ર રાજ્યમાં સૌથી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફરી અનપેક્ષિત રાજકીય ભૂકંપ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા મોટા ભૂકંપ થવાના હોવાનો દાવો ભાજપના નેતા અને રાજ્યના ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને વ્યક્ત કર્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાની અપાત્રતા પિટિશન પર ચુુકાદો આપ્યો ત્યારે જ મહાજને એવું…
- સ્પોર્ટસ
Bad Luck: ઈન્ડિયન ફૂટબોલ ટીમ એએફપી એશિયન કપમાંથી બહાર
અલ ખોર (કતાર): ભારતીય ફૂટબોલ ટીમ મંગળવારે એએફસી એશિયન કપમાં સીરિયા સામે હારી ગઈ હતી. આ ટીમની ગ્રુપમાં ત્રીજી અને છેલ્લી મેચ હતી. સિરિયાએ ભારતને 1-0થી હરાવ્યું હતું. આ હાર સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તે ગ્રુપ…
- સ્પોર્ટસ
ચાર વર્ષ પછી બીસીસીઆઈએ કરી એવોર્ડની જાહેરાત, કાર્યક્રમમાં છવાઈ ગયા સ્ટાર ક્રિકેટર
હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ચાર વર્ષ પછી વાર્ષિક પુરસ્કારની જાહેરાત કરી હતી, જેમાં સ્ટાર બેટર શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના સહિત અન્ય ક્રિકેટરને ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચની…
- આમચી મુંબઈ
22 જાન્યુઆરીને રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠા દિનને મર્યાદા પુરષોત્તમ દિન જાહેર કરો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરાના રોજ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસને હવે મર્યાદા પુરષોત્તમ દિવસ તરીકે જાહેર કરવાની માગણી હિંદુ મહાસભા દ્વારા કરવામાં આવી છે. તેમણે આને માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્ર સરકારને એક પત્ર…