- આમચી મુંબઈ
મુંબઈ ટાઢુંબોળ: પારો ૧૪.૮ ડિગ્રી મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈ ટાઢુંબોળ થઈ ગયું છે. મુંબઈમાં મંગળવારે તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી નોંધાયો હતો. એ સાથે જ મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તો સમગ્ર રાજ્યમાં સૌથી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફરી અનપેક્ષિત રાજકીય ભૂકંપ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા મોટા ભૂકંપ થવાના હોવાનો દાવો ભાજપના નેતા અને રાજ્યના ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને વ્યક્ત કર્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાની અપાત્રતા પિટિશન પર ચુુકાદો આપ્યો ત્યારે જ મહાજને એવું…
- સ્પોર્ટસ
Bad Luck: ઈન્ડિયન ફૂટબોલ ટીમ એએફપી એશિયન કપમાંથી બહાર
અલ ખોર (કતાર): ભારતીય ફૂટબોલ ટીમ મંગળવારે એએફસી એશિયન કપમાં સીરિયા સામે હારી ગઈ હતી. આ ટીમની ગ્રુપમાં ત્રીજી અને છેલ્લી મેચ હતી. સિરિયાએ ભારતને 1-0થી હરાવ્યું હતું. આ હાર સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તે ગ્રુપ…
- સ્પોર્ટસ
ચાર વર્ષ પછી બીસીસીઆઈએ કરી એવોર્ડની જાહેરાત, કાર્યક્રમમાં છવાઈ ગયા સ્ટાર ક્રિકેટર
હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ચાર વર્ષ પછી વાર્ષિક પુરસ્કારની જાહેરાત કરી હતી, જેમાં સ્ટાર બેટર શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના સહિત અન્ય ક્રિકેટરને ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચની…
- આમચી મુંબઈ
22 જાન્યુઆરીને રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠા દિનને મર્યાદા પુરષોત્તમ દિન જાહેર કરો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરાના રોજ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસને હવે મર્યાદા પુરષોત્તમ દિવસ તરીકે જાહેર કરવાની માગણી હિંદુ મહાસભા દ્વારા કરવામાં આવી છે. તેમણે આને માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્ર સરકારને એક પત્ર…
- નેશનલ
જાણો કોણ હતા કર્પૂરી ઠાકુર, જેમને મરણોપરાંત ભારત રત્ન આપવાની સરકારે જાહેરાત કરી
કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ વિશે નિવેદન બહાર પાઠવામાં આવ્યું હતું.કર્પૂરી ઠાકુરની બુધવારે 100મી જન્મજયંતિ છે તે પહેલા તેમને મરણોપરાંત ભારત રત્ન સન્માનથી નવાજવામાં આવે તેવું મોદી સરકારે…
- સ્પોર્ટસ
પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગેરહાજરી અંગે Golden Boyએ કરી સ્પષ્ટતા
મુંબઈ: જેવેલીન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર એથલીટ નીરજ ચોપરાને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ નહીં આપવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આ વાતને લઈને નીરજ ચોપરાએ હવે ખુલાસો કર્યો છે. 22 જાન્યુઆરી 2024માં આયોજિત ઉત્તર પ્રદેશના…
- આમચી મુંબઈ
ન્યાય યાત્રા સામે મહારાષ્ટ્ર ભાજપે જાહેર કરી રામ યાત્રા
મુંબઈઃ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ ભાજપે આગામી લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં આ સંદર્ભે વાતાવરણ જાળવી રાખવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ તૈયારીના ભાગરૂપે ભાજપે રાજ્યની ૪૮ લોકસભા બેઠકોમાંથી અયોધ્યા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી…