- નેશનલ
AICWAએ ફવાદ અને માહિરા પર લાઈફટાઈમ બેન લગાવ્યોઃ આ છે કારણ
મુંબઈઃ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને લીધે ત્રારત સતત ત્રસ્ત છે અને પહેલગામ હુમલા બાદ ભારતને નછૂટકે પાકિસ્તાન સામે તોપ તાકવી પડી તે જગત જાણે છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે કરેલા ઑપરેશન સિંદૂરની દરેક સ્તરે સરાહના થઈ છે, પરંતુ પાકિસ્તાની કલાકારોએ તેને…
- આમચી મુંબઈ
૩૫ દિવસમાં માત્ર ૨૦-૩૦ ટકા જ નાળાસફાઈ : ભાજપ
મુંબઈ: ચોમાસું નજીક છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી નાળાસફાઈમાં પોલમ્પોલ હોવાનો દાવો મુંબઈના પાલકપ્રધાન અને મુંબઈભાજપના અધ્યક્ષે કર્યો છે. એટલું જ નહીં પણ નાળાસફાઈ દરમ્યાન નાળાનો ગાળ કાઢીને ડમ્પરમાં ભરવા અને ખાલી કરવાનું વીડિયો શૂટિંગ અને તેની…
- નેશનલ
અનેક દેશોના વિદેશ પ્રધાનો સાથે એસ જયશંકરે કરી વાત, કહ્યું – ભારત પાસે વળતો જવાબ આપવાનો અધિકાર…
નવી દિલ્હીઃ આતંકવાદનો ખાત્મો કરવા માટે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જેના માટે તૈયારી પણ એટલી જ કરવામાં આવી છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર (External Affairs Minister S Jaishankar)એ અન્ય ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે…