- આમચી મુંબઈ
૩૫ દિવસમાં માત્ર ૨૦-૩૦ ટકા જ નાળાસફાઈ : ભાજપ
મુંબઈ: ચોમાસું નજીક છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી નાળાસફાઈમાં પોલમ્પોલ હોવાનો દાવો મુંબઈના પાલકપ્રધાન અને મુંબઈભાજપના અધ્યક્ષે કર્યો છે. એટલું જ નહીં પણ નાળાસફાઈ દરમ્યાન નાળાનો ગાળ કાઢીને ડમ્પરમાં ભરવા અને ખાલી કરવાનું વીડિયો શૂટિંગ અને તેની…
- નેશનલ
અનેક દેશોના વિદેશ પ્રધાનો સાથે એસ જયશંકરે કરી વાત, કહ્યું – ભારત પાસે વળતો જવાબ આપવાનો અધિકાર…
નવી દિલ્હીઃ આતંકવાદનો ખાત્મો કરવા માટે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જેના માટે તૈયારી પણ એટલી જ કરવામાં આવી છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર (External Affairs Minister S Jaishankar)એ અન્ય ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે…
- ઇન્ટરનેશનલ
ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાન શેરબજાર ક્રેશ , ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી
ઇસ્લામાબાદ : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂરની અસર આર્થિક મોરચે પણ પાકિસ્તાન પર પડી રહી છે. જેમાં ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન શેરબજારમાં કડાકો થયો છે. જેના લીધે શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં ટ્રેડિંગ બંધ થવાના…
- વડોદરા
ગરવી ગુજરાતણ કર્નલ સોફિયા કુરેશી કડકડાટ બોલે છે ગુજરાતી? જાણો પરિવાર વિશે
વડોદરાઃ ભારતે બુધવારે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીનો સફાયો કર્યો હતો. આ ઓપરેશન બાદ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ એર સ્ટ્રાઈક વિશે માહિતી આપી હતી. સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે, તેના પિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, તેમને તેની પુત્રી…
- મહેસાણા
મહેસાણામાં રસ્તો પૂછવાના બહાને નાગાબાવાએ ખેડૂતના 84 હજાર પડાવ્યાં
મહેસાણાઃ જિલ્લામાં નાગાબાવાએ રસ્તો પૂછવાના બહાને ખેડૂત પાસથી 84,000 રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, ઉનાવા એપીએમસીમાં ખેત પેદાશ વેચીને ખેડૂત ઘરે જતો હતો ત્યારે નાગાબાવા સહિત બે લોકોએ ખેડૂતને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખ્યો…
- નેશનલ
પાકિસ્તાને અમૃતસર નજીક મિસાઇલ હુમલો કર્યો હોવાની આશંકા, મિસાઇલનો કાટમાળ મળી આવ્યો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તબાહ કરીને આપ્યો છે. જેની બાદ ગભરાયેલા પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત ગોળીબાર કરીને ભારતના નાગરિકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમાં મળતી…