- સ્પેશિયલ ફિચર્સ

બુધવારે બગાડ્યુંઃ Valantine’s day અને Vasant Panchmi હોવા છતાં આ કારણે લગ્નો ઓછા
અમદાવાદઃ એક તો પ્રેમીઓનો દિવસ એટલે કે Valantine’s day અને બીજું વસંત પંચમી. કોઈપણ નવા જોડા માટે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે આનાથી સારો દિવસ તો કયો હોઈ શકે. યુવાનોને Valantine’s dayનો ક્રેઝ હોય છે અને વડિલો શુભ મૂહુર્તમાં માનતા…
- ઇન્ટરનેશનલ

કતારથી આઠ નેવી ઓફિસર્સને છોડાવવામાં SRKનો છે હાથ? શું છે આ દાવા પાછળનું સત્ય?
ભારત સરકારે કતારની જેલમાં કેદ આઠ એક્સ નેવી ઓફિસરોને છોડાવી લીધા છે અને એમાંથી સાત તો ભારત પાછા પણ આવી ગયા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કતારની કોર્ટે અલ દાહરા કેસમાં આ આઠેય ઓફિસર મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં…
- નેશનલ

દેવભૂમિના રસ્તાઓ 2024ના અંત સુધીમાં અમેરિકા જેવા થઈ જશેઃ કેન્દ્રીય પ્રધાનનો મોટો દાવો
દેહરાદૂન: દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. બે લાખ કરોડ ખર્ચવા જઈ રહ્યું છે અને તેના રસ્તાઓ ૨૦૨૪ના અંત સુધીમાં યુનાઈટેડ સ્ટેટ્સ જેવા જ હશે. ગડકરી ટનકપુરમાં રૂ. ૨૦૦૦ કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન…
- સ્પોર્ટસ

આન્દ્રે રસેલે પર્થમાં બતાવ્યો મસલ પાવર
પર્થ: ક્રિસ ગેઇલ અને કીરૉન પોલાર્ડ જેવા વેસ્ટ ઇન્ડિયન ખેલાડીઓએ ઘણી વાર સતતપણે સારું પર્ફોર્મ નહોતું કર્યું, પરંતુ જ્યારે અસલ મિજાજમાં આવ્યા ત્યારે હરીફ પ્લેયરોનું આવી જ બન્યું હતું. યાદ છેને, ગેઇલે 2015માં કૅનબેરામાં વન-ડેના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 16…
- નેશનલ

ખેડૂતોનું આંદોલન વણસ્યુંઃ રાહુલ ગાંધીએ ખેડૂતોને આપી મોટી ગેરન્ટી, સરકારે આપ્યું નિવેદન
નવી દિલ્હીઃ પંજાબના ખેડૂત સ્વામીનાથન પંચનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપીની ગેરન્ટી, લખીમપુર ખીરી મુદ્દે સખત કાર્યવાહી કરવા સહિત અન્ય માગણીઓ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. શંભુ બોર્ડર પર ખેડૂતોએ ફ્લાયઓવર પરના સેફ્ટી બેરિયર્સ ઉખાડીને ફેંકી…
- સ્પોર્ટસ

બોપન્ના પર કર્ણાટકના મુખ્ય પ્રધાન આફરીન, લાખો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
બેન્ગલૂરુ: મેન્સ ડબલ્સ ટેનિસમાં તાજેતરમાં જ વર્લ્ડ નંબર-વન બનીને ભારતનું નામ રોશન કરનાર રોહન બોપન્ના 20 દિવસ પહેલાં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેન સાથેની જોડીમાં ઑસ્ટ્રેલિયન ઓપનનું ડબલ્સનું ટાઇટલ જીત્યો ત્યારે એબ્ડેનની જેમ બોપન્નાને પણ 3,65,000 ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે બે કરોડ…
- આમચી મુંબઈ

અશોક ચવ્હાણ રાજ્યસભામાં આવે તે સૈનિકોનું અપમાન: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા છે અને તેમને રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવે એવી ચર્ચા છે. આ ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ અશોક ચવ્હાણ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો…









